SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ િvi” ઈત્યાદિ. ગૌતમ સ્વામીએ ભગવાનને પૂછ્યું કે હે ભદન્ત! “રિચ ાં મંતે મુજે તે શીર્યદત્ત મરછીમાર “ફો શાસ્ત્રમાણે વર્લ્ડ વિજિછિદ હિંદિર આ પર્યાયમાં મરણ પામીને કયાં જશે? કયાં ઉત્પન્ન થશે? ભગવાને કહ્યું “નયમ” હે ગૌતમ! ‘સત્તરિવાજારું પરમારંપાર્જિા ત્રિમાલિશ તે ૭૦ સિત્તેર વર્ષની પિતાની ઉત્કૃષ્ટ આયુષ્ય પૂરી કરીને કાલ સમયે મરણ પામીને, મીસે રાષ્પમા पुढवीए संसारोतहेव जाव पुढवीसु से णं तओ हत्थिणाउरे णयरे मच्छत्ताए उववબ્રિદિફ આ રત્નપ્રભા પૃથિવીમાં ઉત્કૃષ્ટ એક ૧ સાગરની સ્થિતિવાળા નરકમાં નારકીની પર્યાયથી ઉત્પન્ન થશે, તેનાં એક ભવમાંથી બીજા ભવમાં ભવાન્તર રૂપ સંસાર મૃગાપુત્રના પ્રમાણે જાણી લેવું જોઈએ, અર્થાત્ આ શૌયદત્ત પણ મૃગાપુત્રના પ્રમાણે લાખાવાર પૃથિવી કાયમાં ઉત્પન્ન થશે, તે પછી ત્યાંથી નીકળીને હસ્તિનાપુર નગરમાં મચ્છીની પર્યાયમાં જન્મ લેશે. “તે જે તો માઁ નીવિયાગો વાવિ સમાજ તવ સર્જિરિ૦ વહિં. લોમેવ માજિદ્દે વારે સિદિલ” ત્યાં આગળ માછીમાર દ્વારા તેનું જીવન નાશ પામશે, પછી ત્યાં આગળ કઈ શેઠના કુલમાં પુત્રરૂપે ઉત્પન્ન થઈ તે સ્થવિર–મુનિઓની પાસેથી ધર્મ સાંભળીને બેધિ-બીજને લાભ પ્રાપ્ત કરશે, પછી તે જીવ એ પર્યાયથી છુટીને સૌધર્મ સ્વર્ગમાં દેવ–અને ત્યાંથી મહાવિદેહમાં જન્મ લઈને સિદ્ધિ ગતિને પામશે. “વિવેવ ” આ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ આ અધ્યયનનો ભાવ કહ્યો છે. ‘ત્તિમ ભગવાન પાસેથી જેવું મેં સાંભળ્યું છે તેવુંજ મેં તમને કહ્યું છે. (સૂ) ૯) ઇતિ વિપાકકૃતના સુવિધા' નામના પ્રથમ શ્રુતસ્કંધની વિવાન્નિા ” ટીકાના ગુજરાતી અનુવાદમાં શ ” નામક આઠમું અધ્યયન સપૂર્ણ ૧-૮ શ્રી વિપાક સૂત્ર ૨૧૧
SR No.006439
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy