SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિયાઓ કરી. ‘તપ of RI તુમ સા ] »વળમુતi wછેविणासं च पोयविणासं च पतिमरणं च अणुचिंतेमाणी२ कालधम्मुणा संजुत्ता' કોઈ એક સમયને વિષે તે સુભદ્રા સોર્થવાહી પણ પતિનુ લવણ સમુદ્રમાં જવું, ત્યાં તેના વહાણનું ડૂબવું, લક્ષ્મીને નાશ અને પતિનું પણ મરણ પામવું, આવી તમામ વાતને વારંવાર સંભારી સંભારીને શેક કરતી-કરતી મરણ પામી. ‘તા છે णयरगुत्तिया सुभदं सत्थवाहिं कालगयं जाणित्ता उज्झियगं दारगं साओ गिहाओ Tળ છુર્માત ” નગરના રક્ષણ કરનારાઓને જ્યારે સુભદ્રા પણ મરણ પામી છે” એવું જાણવામાં આવ્યું ત્યારે તેના પુત્ર ઉઝિત બાળકને દુરાચારી થવાથી તેના પિતાના ઘરમાંથી કાઢી મૂકયે, અને ‘ઇરછુમરા તે જ મારા તિ”એને બહાર કાઢીને તેનું ઘર બીજાને સેંપી દીધું. ભાવાર્થ-સુભદ્રા સાથ વાહીએ જ્યારે પિતાના પતિનું વહાણ લવણસમુદ્રમાં ઉધું વળવાથી પતિનું મરણ થયાનું સાંભળ્યું તે તે બીચારી સાંભળતાંજ મૂછ ખાઈને ધડામ કરાને એકદમ જમીન પર ઢળી પડી. થોડા સમય પછી સચેત થતાં પછી ફરીથી તે કરુણ સ્વરથી રડવા અને વિલાપ કરવા લાગી, અને પિતાના સંબંધીજને સહિત મરણના સમયે કરવા યોગ્ય-તમામ લોકિક ક્રિયાઓ કરી. હવે તે સાર્થવાહી રાત્રિ-દિવસ પતિશાકથી વ્યાકુળ તથા લક્ષ્મીના નાશથી ચિન્તાતુર રહેવા લાગી, ચિન્તા કરતીકરતીજ તે પણ દુઃખમાં ને દુ:ખમાં એક દિવસ મૃત્યુ પામી. હવે ઊંઝત દારકને સંસારમાં સ્વજન-પિતાના તરીકે કોઈ ન રહ્યું, અને નિઃસહાય બની ગયે, રાજ્યના કર્મચારીઓએ તેને દુરાચારી સમજી તેના ઘરમાંથી તેને બહાર કાઢી મૂક્યું, અને તેનું ઘર બીજાને સંપી દીધું. (સૂ૦ ૧૭). ‘તt ii ૨” ઈત્યાદિ. “ત ” તે પછી તે કયારણ” તે ઉજિઝત દારક સાચો જિાગો' પિતાના ઘરમાંથી જીરૃ સમાળ કાઢી મૂકાયેલે “વાળિયા જય હિંધા-ના- જમુ” તે વાણિજગ્રામ નગરમાં શૃંગાટક (ત્રિકોણ) આદિ માર્ગો પર થઈને નગરની તમામ નાની-મોટી ગલીઓમાં ‘ઝૂરવણનું વેસિયાવરણ” તથા જુગાર ખેલનારના અડ્ડામાં, વેશ્યાઓના વાડામાં, અને ‘પાનામુ દારૂના પીઠાઓમાં–મદિરા પીવાના સ્થાનોમાં “મુહંમુદે’ કઈ પ્રકારના સંકેચ વિના “વિદપુર ફરવા લાગ્યા. ‘તા ? તે કારણથી “સે ૩ થg” તે ઉઝિત દારક ગોદા” નિરંકુશ બની ગયે, અને ઈચ્છાનુસાર પ્રવૃત્તિ કરતા તેને કઈ રોકવાવાળું નહિ હોવાથી શ્રી વિપાક સૂત્ર ૯૫
SR No.006439
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy