SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ મરજી પ્રમાણે પ્રવૃત્તિ કરવા વાળે થઈ ગયે. ‘ગાવા” “અરે ભાઈ ! આ પ્રમાણે તમે ન કરે” આવી સૂચના કે આજ્ઞા કરી શકનાર તેને કોઈ રહ્યું નહિ ‘સઝમ” સ્વછંદમતિ થઈ ગયે, “સારા ” સ્વેચ્છાનુસાર વર્તન કરવાવાળે થઈ ગયે, “જન્મ મદ્યપાન, અને “ઘરકૂઘવેરા ’ ચેરી, જુગાર, વેશ્યા અને પરી સેવન કરવામાં પણ ખૂબ હોશિયાર બની ગયે, સંસારમાં જેટલી–જેટલી ખરાબ ટેવ અને ભુંડા કામ હોય છે, તે તમામને તે દારક મુખ્ય સેવક ગણાતો હતો, 'तए णं से उज्झियए दारए अण्णया कयाइं कामज्झयाए गणियाए સદ્ધિ સંવાદ બાપ કવિ ? કે એક સમયની વાત છે કે ઉજિઝત દારકને મેલાપ ત્યાંની એક મહાનું પ્રસિદ્ધ ગણાતિ ગણિકા કે જેનું નામ કામધ્વજા હતું તેની સાથે થઈ ગયે. “માણ જળવાઇ હિંસાહારું માથુષાર મજમોગાડું મુંનમાજે વિદર” પછી તે એ ગણિકા કામધજા સાથે મનુષ્યસમ્બન્ધી વિવિધ ભેગે– કામસુખોને ભેગવવા લાગ્યા. ભાવા–ઉન્ઝિત દારક ઘેરથી નીકળતાંજ તુરતમાં છાચારી થઈ ગયે, શરમ અને ધર્મ તે બન્નેને ત્યાગ કરી દીધું. જ્યાં ઈચ્છા થાય ત્યાં જવું મનમાં ખાવાની જે ઇચ્છા થાય તે પદાર્થ ખાવે અને દિવસ ભર ગાંડાની માફક ફરવું એજ બધી વાતાએ ઉઝિતના જીવનને ધૂળમાં મેળવી દીધું નગરની નાની મોટી એવી કઈ પર ગલી ન હતી કે જે ઉઝિને ન જોઈ હોય, નગરને કઈ પણ વિકેણ કે ચાર શેરી વાળા એ રસ્તે ન હતું કે, જે રસ્તા પર ફરતા ઉઝતને લોકેએ ન દેખે હોય, તેની નજર બહાર ત્યાંના કેઈ પણ દારૂપીઠ, વેશ્યાવાડા, જુગારખાનાં તેમજ પતન થવાના સ્થાન રહ્યા ન હતાં કે જ્યાં તે પહોંચ્યું ન હોય પતનના સર્વ ઠેકાણું તે ફરી વન્ય હતું, કારણ કે તેને રોકનાર તે કોઈ હતુંજ નહિ. તેથી જે કાંઈ મનમાં ઈચ્છા થાય તે પ્રમાણે કામ કરતો હતો. આ પ્રમાણે સ્વેચ્છાચારી થવાના કારણે તેનું મહાન ભયંકર પતન થઈ ગયું. તે નગરીની એક વેશ્યા કે જેનું નામ કામધ્વજા હતું. તેની સાથે તે ફસાઈ ગયે તાત્પર્ય એ છે કે- એ સમયના દુરાચારી પુરુષમાં આ અગ્રેસર બની ગયું અને સાત પ્રકારના દ્રવ્યસનનું સેવન કરવામાં વિશેષ હોશિઆર બની ગયે. તે સમયે કોઈ પણ એવું દુરાચાર વાળું કર્મ ન હતું કે જેનાથી તે બચી ગયેલ હોય, જેનું સેવન ઉષ્મિતે ન કર્યું હોય અર્થાતુઉજ્જિત પાકે દુરાચારી બની ગયે. (સૂ) ૧૮) શ્રી વિપાક સૂત્ર
SR No.006439
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy