SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ભરેલી તમામ વસ્તુઓ પાણીમાં ડુબી જતાં તે પણ અત્રણ અને અશરણ દશામાં આવી જતાં ત્યાં ડૂબીને મરણ પામે. “તw t તે વિનમિત્તે સથવા जहा बहवे ईसर-तलवर-माइंबिय-कोडुंबिय-इन्भ-सेट्ठि-सेणावइ-सत्थवाहा लवणસમુ વિવરણ નિષ્ણુમંદના શ્વમુખ/ સંજુર્વ મુતિ” કેટલેક સમય ગયા પછી લવણ સમુદ્રમાં સકળ ભાંડસાર (મૂળ ધન) સહિત વિજયમિત્રના વહાણના ડુબવાના સમાચાર અને તેની સાથે તે વિજયમિત્રના મરણના સમાચાર પણ જ્યારે ઈશ્વર, તલવર, માડમ્બિક, કૌટુમ્બિક, શેઠ, સેનાપતિ અને સાર્થવાહએ સાંભળ્યા ' ते तहा हत्यणिक्खेवं च बाहिरभंडसारं च गहाय एगंतं अवक्कमंति' ત્યારે તરત જ તે ઈશ્વર, તલવર આદિ સૌ કે જેમની પાસે સાર્થવાહના હસ્તનક્ષેપસાક્ષી વિના આપેલું ધન–હતું, અને જેમની પાસે તેનો બાય ભાંડસાર બીજાના સાક્ષીમાં આપેલું ધન હતું, તે લઈને ત્યાંથી બહાર બીજા સ્થળે ચાલ્યા ગયા. ભાવાથી—એક સમયની વાત છે કે વિજ મિત્ર સાર્થવાહ બીજા દેશમાં વેપાર કરવા માટે વેચાણ કરવા યોગ્ય તમામ વસ્તુઓનું વહાણ ભરીને લવણસમુદ્રમાં થઈને જતે હતો, એવામાં સમુદ્રના ભારે તરંગએ વહાણને ઉંધું નાખી દીધું, ઉંધું પડતાંજ તમામ સામાન સહિત વહાણ ડૂબી ગયું, વિજયમિત્રને પણ બચવાનો કોઈ ઉપાય નહિ રહેવાથી ત્યાં તે પણ ડૂબીને મરી ગયે. જ્યારે આ સમાચાર નગરના લોકોના જાણવામાં આવ્યા ત્યારે, જેની પાસે તેની થાપણ હતી તે તમામ મોટા મહાજન પણ વાણિજગ્રામને છોડી, તેની જગ્યાએ જઈ પહોંચ્યા, કે જ્યાં તેને પત્તો લાગ પણ મુશ્કેલ થઈ પડે. (સૂ. ૧૬) ‘ત૬ ૦” ઈત્યાદિ. ‘તા ” આ ઘટના બની ગયા પછી “સા ગુમદા સથવાણી’ તે સુભદ્રા સાર્થવાહીએ જ્યારે વિનામાં સથવારં પિતાના પતિ વિયમિત્ર સાર્થવાહનું ઝામુદ્દે વિવાદ મંહાર' લવણ-સમુદ્રમાં વહાણ ઉંધું વળી ગયું છે અને વેપારમાં વેચાણ કરવા ગ્ય તમામ વસ્તુઓ પણ ડૂબી ગઈ છે, “જાપશુ સંકુ” અને પિતે વિજ્યમિત્ર પણ કાલધર્મ પામી ગયા છે, આ વૃત્તાન્તને સાંભળ્યા ત્યારે જ તે સાંભળતાં જ તે ‘પા પણ પતિ– મરણના અસા શેકથી “ગyWT સમાપf” વ્યાકુળ થઈ ગઈ, અને “ઘરમુનિવત્તા વિવ ઉપવા’ તીક્ષણ ફરશી -કુહાડીથી કાપેલી ચંપાની વેલ સમાન “પત્તિ ધરાતટીય ધસ” આ શબ્દપૂર્વક ધડામ કરીને ભૂમિ પર “સહિં સળવદિવા” સર્વાગથી પછાડ ખાઈને પડી ગઈ. તy vi? ત્યાર પછી “સા ગુમા” તે સુભદ્રા ‘મુસંતરે ચાસથી સજા જ્યારે થોડી વાર પછી સચેત થઈ ત્યારે “ વહુ મા-બાવ-પરિવા જેમા ચંદ્રના વિશ્વના વિનમિત્ત સથવાદ અનેક મિત્રાદિ સ્વજનેથી વીંટાઈને રૂદન કરતી-આંસૂ ટપકાવતી, આઇન્દન કરતી–ઉચા સ્વરથી રુદન કરતી, ખુબ વધારે વિલાપ કરતી-આર્તસ્વરથી કરૂણ વચન બોલતી તેણે પિતાના પતિ વિજયમિત્ર સાર્થવાહની ‘જોયા મર્યાદિષાઉં ” મૃત્યુ સમયની તમામ લૌકિક શ્રી વિપાક સૂત્ર ૯૪
SR No.006439
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy