SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ તે ઉદયન કુમાર જે સૌંદર્યવાન હતું. તેનું શરીર પરિપૂર્ણ પાંચ ઈદ્રિયની રચનાથી યુક્ત એટલે કે તે સર્વાગ સુન્દર હતા. (સૂ) ૧) તો શા ઇત્યાદિ. તેvi vi” અવસર્પિણી કાલના “તેજે હમણ” ચોથા આરામાં તે સમયે “સમને મળવું મહાવીરે શ્રમણ ભગવાન મહાવીર પ્રામાનુગ્રામ વિચરતા થકા “સમ”િ કૌશાંબી નગરીના ચોત્તરણ નામના બગીચામાં આવ્યા–પધાર્યા તે જે તેf ago મજાવં નોયને તવ જય ગોગા તે સમય અને તે કાલને વિષે ભગવાન ગૌતમ પૂર્વે કહેલી રીતિ પ્રમાણે પ્રભુ પાસેથી ભિક્ષા માટે જવાની આજ્ઞા પ્રાપ્ત કરીને કૌશામ્બી નગરીના રાજમાર્ગ પર થઈને નીકળ્યા “તવ પાસ થી મારે કુરિસે’ જેવી રીતે પહેલાંના અદયયનમાં કહેલું છે તે પ્રમાણે તેમણે તે રાજમાર્ગમાં અનેક હાથીઓના, અનેક ઘેડાઓના અને રાજપુરુષના વિશાલ સમૂહને જોયા અને સાથે સાથે “તેકિં T F TH; તેના વચ્ચે એક એવે પુરુષ જે જેને, ઉપર જણાવેલા પુરુષે વિશેષરૂપથી મારીને દુઃખી કરતા હતા, પિતાના એજ જીવનમાં નરકથી વધારે વેદનાને ભેગવી રહ્યો હતે. ‘ચિંતા દેવ પુછ પુરવમ, માઉં વારૂ” આ પ્રકારે તેની અત્યંત કરૂણાજનક દશાને જોઈને ભગવાન ગૌતમના ચિત્તમાં એક વિશેષ પ્રકારની વિચારધારા ઉત્પન્ન થઈ. ત્યાંથી પાછા આવતાં જ જે ભિક્ષા મળેલી તે તેમણે પ્રભુને બતાવીને વંદના તથા નમસ્કાર કરીને રાજમાર્ગમાં જે જેએલી ઘટના તે વિષે ભગવાનને પૂછયું. ભગવાન તેના પૂર્વભવને વૃત્તાન્ત સંભળાવવા લાગ્યા (સૂ૨) ‘ા વહુ” ઈત્યાદિ. “vi નીયમ હે ગૌતમ! “તે છે તે સમપvi’ અવસર્પિણી કાલના ચોથા આરામાં “ર બંઘુવીરે રે મારે વારે સત્રોમ મં રે હોથ’ આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં એક વતાય નામનો પર્વત છે, ગંગા અને સિંધુ નામની બે નદીઓથી વિભકત થવાને કારણે તે ક્ષેત્રના છ ખંડ થઈ ગયા છે, તેમાં ૫ સ્વેચ્છખંડ અને ૧ એક આર્ય ખંડ છે, તે આર્યખંડનું નામ દક્ષિણાર્ધભરત છે. તેમાં સર્વતેભદ્ર નામનું એક નગર હતું “રિદ્ર તેની શોભા કૌશામ્બી નગરી જેવી હતી અર્થાત્ તેમાં ઘણા જ મેટામેટા મહેલ બનેલા હતા. અનેક જાતિના માણસનું તે નિવાસસ્થાન હતું, ત્યાં રહેનારી પ્રજાને કઈ પણ પ્રકારની ભીતિ–ભય ન હતા તે ધન-ધાન્યાદિકથી પરિપૂર્ણ હતી. “તવ્ય ૬ સોમદે પારે નિરસત્ત જ राया होत्था' 'तत्थ णं जियसत्तुस्स रण्णा महेसरदत्ते णामं पुरोहिए होत्था' તે સમયે તે નગરીને રાજા જીતશત્રુ હતો. તેને એક પુરોહિત હતું, જેનું નામ મહેશ્વરદત્ત હતું “રિયાવગથsaછે ચાત્રિ દોથા” તે સાંગપાંગ અશ્વેદથી લઈને અથર્વવેદ સુધીના ચારદનો જાણકાર હતે “તણ જે જે મહેક શ્રી વિપાક સૂત્ર ૧૫૯
SR No.006439
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy