SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહસ્પતિકત્તકા વર્ણન ॥ પાંચમું અધ્યયન ॥ શ્રી જંબૂસ્વામી ચોથા અધ્યયનના ભાવ સાંભળીને પાંચમા અધ્યયનના ભાવ શ્રી સુધાં સ્વામીને પૂછે છે-નફા મતે ઇત્યાદિ. 6 નાંમંતે ! પંચમન બાયળન સહેવો ’ ઇત્યાદિ. પાંચમા અધ્યયનના અવતરણના સખંધ આ પ્રમાણે સમજવા જોઇએ.હે ભદન્ત! શ્રમણ ભગવાન મહાવીર જે સિદ્ધિસ્થાનને પ્રાપ્ત થયા છે. તેમણે એ દુ:ખવિપાકનાં ચેાથા અધ્યયનના તે ભાવ કહ્યા છે, પરન્તુ તેના પાંચમા અધ્યયનના ભાવ ભગવાને શુ પ્રગટ કર્યાં છે? હવે સુધર્માં સ્વામી જંબૂસ્વામીને કહે છે~~~ ‘ä વધુ નવૂ” ઇત્યાદિ. • વર્ષે વધુ નંવૂ ! ” હું જ ખૂ ! તેળાઢેળ તેનું સમાં ” તે કાલ અને તે સમયને વિષે જોમંત્રી ગામ વરી દેશસ્થા કૌશામ્બી નામની એક નગરી હતી જે ‘િિસ્થમિયમિદ્રા આકાશના સ્પર્શ કરે એવા ઉંચા—ઉંચા મહેલ અને ઘણીજ વસ્તીથી ભરપૂર હતી. તે નગરીમાં નિવાસ કરનારી પ્રજાને સ્વચક્ર અને પરચક્રના કોઇ પ્રકારે ભય ન હતા. ત્યાંની પ્રજા હમેશાં ધન-ધાન્ય વડે પરિપૂર્ણ હતી. વાર્ત્તિ ચંોત્તરને કન્નાને' તે નગરીની બહાર ચદ્રોત્તરણ નામના એક બગીચા હતા હું સયમ, નવલે ’ તેમાં શ્વેતભદ્ર નામના એક યક્ષ હતો ‘ તત્ત્વ નું જોરાવીણ્ ચરીઇ સાળી. નામ રાયા હોસ્થા ’ તે કૌશામ્બી નગરીમાં શતાનીક નામના એક રાજા હતા, ‘ માહિમવંત ' તે ધૈર્ય, ગાંભી, અને મર્યાદિ અનેક ગુણેથી સંપન્ન હતા. ( તત્ત્વ સયાળીયસ્તરને પુત્તે નિયારૂપ દેવીપ અત્તર્ સત્યને ગામ મારે હૌસ્થા તે શતાનીક રાજાને મૃગાવતી દેવીનાં ઉદરથી ઉત્પન્ન થયેલા એક પુત્ર હતા જેનું નામ ઉડ્ડયન હતું. ‘ ગઢોળ ખાય સવાયુંવરને ’ તેનું શરીર અહીન અર્થાત પાંચ ક્રિયાથી પરિપૂર્ણ હતુ, માટે તે સર્વાંગસુન્દર હતા, મે ળ નવાયા દોસ્થા' તેને રાજાએ યુવરાજપદ આપેલું હતુ ‘તત્ત્વ ખં કચાસ ઝુમારસ પકમાવવું ગામ વૈવી ઢોસ્થા તે ઉદયન કુમારની રાણીનું નામ પદ્માવતી હતું, ‘તન્ન ળ સાળીયલ્સ રળે સૌમત્તે નામં પુરોહિષ હાસ્થા' તે શતાનીક રાજાના સામદત્ત નામના એક પુરાહિત હતા. તે ‘ કિચનનુવેય॰ ’ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અને અથવણુ વેદ, એ પ્રમાણે ચારેય વેદો અને તેનાં અગ ઉપાંગોના, જાણકાર હતા ત“ હું સૌમત્તસ પુરોહિયરસ વનુત્તા ગામ માયા રોસ્થા’ તે સામદત્ત પુરાતિની સ્ત્રીનું નામ ‘વસુદત્તા હતુ ‘ તથ્ય છૂં સૌમત્તસ પુત્તે નમ્રત્તા બત્તર વસો ગામ વારપ ોસ્થા' તે સેમદત્તના પુત્ર અને વસુદત્તાના આત્મજ બૃહસ્પતિદત્ત' નામના એક પુત્ર હતા અદ્દીળખાવતન્ત્ર અંતરને શ્રી વિપાક સૂત્ર ܕ ૧૫૮
SR No.006439
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy