________________
હતી તે તમામ સાગરદત્ત પાસે કહી સંભળાવી, “તે રૂછામિ if નવ વિnિત્તા એ માટે હું પણ આપની આજ્ઞા મેળવીને આ ઉપાયથી મને ઉદભવેલા દેહલાની– મનેરથની પૂર્તિ કરવા ચાહું છું. ‘તy f સે સાગર સથવારે મહત્તા મરિયા ઇમર્દ ’ સાગરદત્ત સાર્થવાહે પિત ની પત્ની ગંગદત્તાએ કહેલા અભિપ્રાયને સાંભળીને તે અભિપ્રાયને સ્વીકાર કર્યો, “તy if mત્તા મારિયા सागरदत्तेणं सत्थवाहेणं अब्भणुण्णाया समाणी विउलं असणं ४ उवक्खडावेइ' પતિએ પોતાના અભિપ્રાયને સ્વીકાર કર્યો તે વાત જાણીને અથવા પતિનું અનુમંદન મલ્યું તેથી તે ગંગદત્તાએ પુષ્કળ પ્રમાણમાં ચાર પ્રકારના આહાર બનાવ્યા, ‘૩રર્વલાવા વિષ ગણક મુમુક્ષ૦ પરિવાવે?” બનાવીને તે ચાર પ્રકારના આહારને, નાના પ્રકારની મદિરાઓને, પુષ, ગંધ, માલા અલંકારાદિને સાથે લીધા “દિવિજ્ઞા વર્દિ ના વુિ કેળવ પુરી તેને કવાછરુ સાથે લઈને તે પછી અનેક મિત્રાદિ પરિજનેની સ્ત્રીઓ સાથે વિંટાઈને તે પુષ્કરિણીના કાંઠે આવી અને સૌની સાથે તેણે સ્નાન કર્યું, કાગડા આદિપ્રાણીઓને અનાદિ આપીને બલિકર્મ કર્યું, કૌતુક, મંગલ મલીતિલકાદિ કર્યું, અને બહાર આવી. ‘ત તો મિત્તનાવમહિઝારો iાં સથવાર્દ સવાર-વિમૂરિયે જતિ પછી તે ગંગદત્તા શેઠાણને તેમની મિત્રાદિ પરિજનની સ્ત્રીઓએ મલીને તમામ અલંકારોથી વિભૂષિત કરી. “as જત્તા મારિયા તા પિત્ત નાવ ચTI વઘુ णयरमहिलाहिं सदि तं विउलं असणं४ सुरंच५ आसाएमाणी४ दोहलं विणेई' પછી તે ગંગદત્તા સ્ત્રી તે મિત્રાદિ પરિજનની અને અન્ય નગરવાસીજનોની સ્ત્રીઓની સાથે મલી તે પુષ્કળ અશન–પાન આદિનું અને અનેક પ્રકારની મદિરાઓનું સેવન કર્યું અને પિતાના દેહદની પૂર્તિ કરી “વિાળા ના વિસિ પારજૂયા તાવ વિસિ પહયા” આ પ્રમાણે પિતાના દેહલાની પૂર્તિ કરીને જ્યાંથી આવી હતી ત્યાં પાછી ગઈ. ‘તા સા સત્તા મારિયા પત્થરો તે ૧૦મ મુમુદે પરવર આ પ્રમાણે દેહદ પૂર્ણ થતાં તે ગંગદત્તાએ પોતાના ગર્ભને આનંદથી ધારણ કર્યો. ‘તા ii ના ના મારિયા વિર્દ માસા બાવા વાથે પાયા ठिइ जाव णामे जम्हा णं अम्हें इमे दारए उंबरदत्तस्स जक्खस्स उवयाइयलद्धए' ગર્ભ જ્યારે નવ માસનો પૂરો થઈ ગયે-નવ માસ ઉપર સાડાસાત ૭ દિવસ જ્યારે વધારે ગયા ત્યારે તેણે પુત્રને જન્મ આપે, પિતાના કુલાચાર પ્રમાણે ચાલી આવતી
શ્રી વિપાક સૂત્ર
૧૯૭