________________
નિસિપા′યા સામેત્ર વિત્તિ પહિયા' આ પ્રમાણે માનતા મનાવીને જે દિશાએથી પેાતાના ઘેરથી આવી હતી તે જ દિશાથી પેાતાના ઘેર પાછી ચાલી ગઇ. (સૂ॰ ૭)
“તર્ ” સે ધન્વંતરી વેજ્ઞે॰' ઇત્યાદિ
6
‘તÇ Î' એક સમયની વાત છે કે ને ધન્વંતરીનેને તે ધન્ય તરી વૈદ્યના જીવ ‘તાગો સરળવો' તે છડી નરકથી ‘ગ ંતર” પેાતાની ભવસ્થિતિ પૂરી થતાંજ ‘ઉર્વાટત્તા' નીકલીને ય ખંચીને ટ્રીને માટે વાસે પારસરે રે ગંગા મારિયા જિનિ પુત્તત્તાÇ કનવત્તે' તે જ બુદ્વીપના ભરતક્ષેત્રમાં રહેલા પાટલીષડ નામના નગરમાં રહેનારા સાગરદત્ત શેઠની સ્ત્રી ગંગદત્તાના ઉદરમાં પુત્રરૂપથી ઉત્પન્ન થયા. ‘તદ્ ન તીને ગંગનાર્ મારિયા તિળું માતાળ વટ્ટુપહિપુળાળ બચમેયરને મોજે પાણમૂ' જ્યારે તે એ ગગદત્તાની કુક્ષિ–ઉદરમાં આવ્યાને ૩ ત્રણ માસ ખરાખર પૂરા થયા, ત્યારે ગગદત્તાના ચિત્તમાં આ પ્રકારના એક દાહલા– મનાથ ઉત્પન્ન થયા. પોળો ન તાનો અમ્નયાગો' કે તે માતાએા ધન્ય છે નાવ છે' તે જ માતાએ પુણ્યવંત છે, તે જ કૃતાર્થ છે, તે જ માતાએ કૃતપુણ્ય છે, તે માતાએને જન્મ અને જીવન બન્ને સફળ છે, નામો નું ત્રિપુરું થાળક સવવજ્ઞાનંતિ’ જે પુષ્કળ પ્રમાણમાં ૪ પ્રકારના આહાર તૈયાર કરાવે છે, અને ‘લવવવડાવિત્તા વર્દિ મિસ ખાવાથુદામો' તૈયાર કરાવીને પોતાના મિત્રાદિ પરિજનોની સ્ત્રીએની સાથે પરિવૃત-વીંટળાઈને ‘તું વિલ બસનં ૪ મુર્ં ૨ ૧ પુષ્ઠ નાય ગાય પાઇષ્ટિસંદ ચર્મામોનું પત્તિવિવતિ તે તૈયાર કરેલા ખારાકને વિવિધ પ્રકારની મદિરા -દારૂ અને પુષ્પ, ગન્ધ. માલા, વસુ અલ કારને લઇને- પાટલીખડ નગરનાં વચ્ચેા વચ્ચ રસ્તાથી નીકળે છે ‘ડિવિમિત્તા તેનેવ પુવળી તેનેવ વાતિ' અને નીકલીને જ્યાં પુષ્કરિણી છે ત્યાં જાય છે ‘વાવચ્છિન્ના પુષિ ગોગા તિ જઈને તેમાં અવગાહન કરે છે (સ્નાન કરે છે-ડુબકી મારે છે. ગૌનાવિજ્ઞાા जाव पायच्छित्ताओं तं विउलं असणं४ सुरंच ५ बहुर्हि मित्तणाइ जाव सद्धिं आસાત્તિષ્ઠ' ડુબકી મારી સ્નાન કરી અને કૌતુક, મંગલ અને પ્રાયશ્ચિત્તથી નિવૃત્ત થઈ તે ચતુર્વિધ આહારને અને વિવિધ પ્રકારની મદિરાને પેાતાના મિત્રાદિ પરિજનોની મહિલા સાથે ખાય છે. સ્વાદ લે છે. ભાગ પાડીને ખીજાને આપે છે અને પોતે પણ તેના પરિભાગ કરે છે. ‘આસત્તા ોદનું વિષંતિ’આ પ્રમાણે આસ્વાદનાદિ ક્રિયાપૂર્વક જે માતાએ પોતાના દોહલા–(મનારથ)ને પૂર્ણ કરેછે તે ધન્યાતિધન્ય છે.‘ä Ìહે' આ પ્રમાણે તેણે વિચાર કર્યાં ‘પેન્દ્રિત્તા’ વિચાર કરીને ફરી તે ‘જી' પ્રાત:કાલ ‘નાવ નહંતે” જ્યારે સૂર્યનાં કિરણા ચારેય બાજુ ફેલાઈ ગયાં ત્યારે નેળેવ સાળો તેનેવ છવાઇ' ઉઠીને જ્યાં પોતાના પતિ સાગરદત્ત હતા ત્યાં પહેાંચી, ‘કવચ્છિત્તા માત્ત સત્ત્વવાદ પૂર્વ વાસી પહેાંચતાંની સાથે જ તેણે સાગરદત્ત શેઠને આ પ્રમાણે કહ્યું ‘ધો. તાગો ના વિŪતિ' તે માતાએ ધન્ય છે જે આ પ્રમાણે પેાતાના દેહલા-મનાથને પૂર્ણ કરે છે. દોહલાની પૂર્તિ માટે તેણે જે કાંઇ ભાવનાએ પોતાના મનમાં ખીલવી
↑
'
શ્રી વિપાક સૂત્ર
૧૯૬