________________
કૃતાર્થ છે. અને તે માતાઓની જ સ્ત્રી પર્યાય-સફલ છે, તથા તે માતાઓએ જ પિતાનાં માનવભવને જન્મ અને જીવન સફલ કરેલો છે કે “ નાહિં મut tળથવિડિઓ संभूयाइं थणदुद्धलुद्धगाइं मम्मणपर्यपियाई थणमूलकक्खदेसभागं अइसरमाणाई मुद्धगाई पुणो पुणो य कोमलकमलोवमेहि हत्थेहिं गिहिऊण उच्छंगणिवेसियाई' જે પોતાની કુખથી ઉત્પન્ન થયેલ, સ્તન દુધમાં ધાવણમાં લુબ્ધક બનેલ, મન-મન આ પ્રકારના મધુર આલાપથી બેલનાર. સ્તનના મૂલ ભાગથી કક્ષદેશ ભાગ સુધી અભિસરણ કરવાવાળા અને ભેલા ભાલા એવા બાળકને પોતાના કેમલ કમલ જેવા હાથ વડે ગ્રહણ કરીને ખોળામાં રાખે છે, અને જે બાળક પિતાની માતાના પશુતાવ મુમદુરે જુને મંગુરુપૂમાણ વિંતિ મેળામાં બેસીને સુંદર આલાપોથી પોતાની વાણી વડે “મા-મા” એવા કર્ણપ્રિય શબ્દ સંભળાવે છે. “ગ જે ગધઇ ગguળા ગાયgu/' હું તે તદ્દન ભાગ્યહીન છું, અને મંદભાગ્યવાળી છું. તેથી “પત્ત થામ છ પત્તા તેના એ મધુર આલાપાદિ પૈકીના કેઈપણ આલાપ સાંભળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થઈ શક્યું નથી. “સેય વસ્તુ મન જ હવે સવાર થતાં જ મારે માટે એજ હિતકર છે કે જ્યારે ‘’ સૂર્ય પિતાની આભાથી ચમકવા લાગશે ત્યારે હું “સારાં સથવાદ ચાકુરછત્તા સાગરદત્ત સાર્થવાહને પૂછી કરીને- “સુવggવથiધમત્કારું ગાય’ અનેક પુષ્પ, વસ્ત્ર, ગંધ માલ્ય અને અલંકારોને લઈને ‘વ મિત્તરૂ-for-a-dવધિ-ચિ-મહિસ્ટાર્દિ સદ્ધિ અનેક મિત્રો, જ્ઞાતિજને, સ્વજને, સંબંધીજને તથા પરિજનેની સ્ત્રીઓની સાથે “પાસ્ત્રિયંકાગો નય ર્તાલાળવવત્તા પાટલીખંડ નગરથી નીકલી કરી
દિશા” બહારના ભાગમાં “કેળવે જ્યાં જે “કવિરત્તસ નવવિક્ષ નવાથય” ઉર્દુબરદત્ત યક્ષનું યક્ષાયતન છે તે વાછત્તા ત્યાં જાઉં “હવાછિન્ન” અને જઈને “સ્થ i gવશ્વ મારું પુરવ વોરાઈ' ત્યાં તે ઉદ્દે બરદત્ત યક્ષની તેનાં લાયક મહા પુષાર્ચા કરૂં. “નાજુપયરિવા કવિયાણ પૂજન કર્યા પછી બન્ને ઘુંટણના ટેકાથી યક્ષના ચરણોમાં પડી એ યાચના કરૂં કે “ન પf ગટું રેવાણુપિયા વા વા વાર્ષિ વા વાયામ” હે દેવાનુપ્રિય ? જે મારે પુત્ર અથવા પુત્રી એ બેમાંથી કઈ પણ એકને જીવતા હોય તેવી સ્થિતિમાં જન્મ થાય તે–“ ” નિશ્ચયથી “મટું કાર્ય હાય ર સાથે ગરવર્કિ
શ્રી વિપાક સૂત્ર
૧૯૩