SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ દેવામાં આવશે, ખાલ–અવસ્થા પૂરી કરીને જ્યારે તે યુવાવસ્થામાં આવશે અને જ્યારે તે સમજણવાળેા થઇ જશે, અને રૂપ, યૌવન તથા લાવણ્યથી સંપન્ન થશે, ત્યારે તે અનેક પ્રકારની વિદ્યાના પ્રયાગાથી ત્યાંના લાને મુગ્ધ કરી મનુષ્યસમ્બન્ધી ભાગોને ભેળવતા થકે પોતાના સમય પૂરો કરશે આ પ્રકારના કુકર્મોંમાં તે ૨૧૦૦ એકવીસ સેા વર્ષની પેાતાની આયુષ્ય પૂરી કરીને અનેક વિધ પાપ કર્મોના સંચય કરીને મરણ પામશે, અને રત્નપ્રભા નરકમાં ફીને નાકીપણે ઉત્પન્ન થશે, ત્યાંની એક સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિને પૂરી કરીને તે સરીસૃપ–નેાળીઆમાદિ ચેનિમાં જન્મ લઈને મૃગાપુત્રના ભ્રમણ પ્રમાણે સંસારમાં અનેક ચેાનિએમાં રિભ્રમણ કરશે, પછી ચંપા નગરીમાં પાડાની પર્યાયમાં ઉત્પન્ન થશે, અને ત્યાં એક મંડળીના સદસ્ય સમાનત્રયના મિત્રો દ્વારા મરણ પામશે. છેવટે તેજ નગરીમાં પાડાની પર્યાયથી છુટીને શેઠના કુલમાં પુત્રરૂપથી ઉત્પન્ન થશે. ( સૂ ૨૧ ) ઉજિન્નત જીવકા મોક્ષ ગમનકા વર્ણન ઔર અઘ્યયનસમાપ્તિ સેળ તત્વ ’- ઇત્યાદિ. મે ળતસ્ય ઉમ્મુ વામાવે ? તે જ્યારે ત્યાં માલ-અવસ્થા પૂરી કરીને તરૂણાવસ્થાને પ્રાપ્ત કરશે, ત્યારે તાવાળું થાળું અતિપ્ હેવનું ચોષિ યુાિદિ' તથારૂપ સ્થવિરેની પાસે જઇને નિર્દેલ સમકિતને પ્રાપ્ત કરશે, ભાવિતાત્મા અણુગાર-મુનિ થશે, ‘સોદમે ળે ના મે નાવ ગંત બહિર વિષ્લેવો પછી તે મૃત્યુના સમયે મરણ પામીને સૌધ કલ્પમાં દેવપણે ઉત્પન્ન થશે. ત્યાંની સ્થિતિ પૂરી કરીને, તે પછી મહાવિદેહ ક્ષેત્રમાં જે ત્યાં આઢય ( સ સૌંપત્તિ સમ્પન્ન) કુળે છે તેમાંનાં કોઇ એક આય કુળમાં પુત્ર રૂપથી ઉત્પન્ન થશે. પછી ચેાગ્ય સમય પ્રાપ્ત થતાં ભાગવતી દીક્ષા અંગીકાર કરીને સમસ્ત કા નાશ કરીને મેક્ષપને પામશે. વિવો ' આ પદ ખીજા અધ્યયનની સર્વથા " 6 શ્રી વિપાક સૂત્ર ૧૦૩
SR No.006439
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy