________________
(હુવિવાપાળું) દુ:ખવિપાકના (પમÆ બાયળસ) પ્રથમ મૃગાપુત્ર નામના અધ્યયનનું (સમળેળ ના સંપત્તળ) આદિકર આદિ વિશેષણેથી વિશિષ્ટ તે શ્રમણ ભગવાન મહાવીર (જે ગટ્ટે વળત્તે ?) શું અર્થ કહ્યો છે ?. (સપ્ Ō) શ્રી જમ્મૂસ્વામીએ આ પ્રમાણે પ્રશ્ન કર્યાં ત્યાર પછી (મુદ્રમ્પે ગળારે) તે સુધર્માં સ્વામીએ જમ્મૂ અણુગાર પ્રતિ (ä વયાસી) આ પ્રમાણે કહ્યું કે:-(બંધૂ ! આણં વત્તુ) હે જમ્મૂ ! તમારા પ્રશ્નને! ઉત્તર આ પ્રમાણે છે, સાંભળે. (તે જાહે” તેનું સમાં મિયાગામે ચરે દોસ્થા) તે અવસર્પિણી કાળના ચોથા આરામાં મૃગાગ્રામ નામનું એક નગર હતું. (વો) ઓપપાતિક સૂત્રમાં જે પ્રમાણે ચંપાનગરીનુ વર્ણન કરેલું છે, તે પ્રમાણે આ નગરીનું વર્ણન સમજી લેવું જોઇએ. ચંપાનગ્રી જે પ્રમાણે અદ્દભુત શાભા આદિ ગુણાથી વિશિષ્ટ છે, તે પ્રમાણે આ નગર પણ પાતાના અનુપમ સૌન્દર્ય થી યુકત છે. (તÇ Ñ મિયાગામસ યસ) આ મૃગગ્રામ નામના નગરમાં (વિદ્યા) બાહ્ય પ્રદેશમાં (ઉત્તરપુરસ્થિમે વિસીમા) ઉત્તર અને પૂર્વ દિશાના ભાગ-ઇશાન કોણ-માં (ચંપાયને ળામ છગ્ગાને દોસ્થા) ચંદનપાદપ નામના એક ઉદ્યાન–બગીચો હતા, તે (સોય વાગો) આનું વર્ણન આ પ્રકારે જાણવું જોઈએ, (સોયનુસમિદ્રે રમે મંત્રવાસે પાસા મિર્માળકને મિતે હિને) તમામ ઋતુનાં પુષ્પો અને ફળાથી તે ખગીચો હંમેશા ભરપૂર હતા, અનેક જાતિના સુગ ંધિત ફૂલેાથી તે સુરમ્ય અને ઇન્દ્રના ન ંદનવન પ્રમાણે મનને આનન્દ આપનારા, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ હતા. (તસ્ય નું ચંપાચવસ વત્તુમાસમા") એ ચંદનપાઇપ નામના ખગીચાના મધ્ય ભાગમાં (સુમ્મસ વસ્ત્ર) સુધમ નામના યક્ષનુ (નવાયયને દોસ્થા) એક યક્ષાયતન હતું. (ચિરા નાથુળમદ્દે) પૂર્ણભદ્ર ચૈત્યની પ્રમાણે આ યક્ષ યતન પણુ બહુ પ્રાચીન હતું. તેના વર્ણનમાં પણ (પૂર્વપુરુષજ્ઞપ્તમ્) ઇત્યાદિ ઔપપાતિક સૂત્રમાં કહેલા તમામ વિશેષણાને અહિં લગાડી દેવા જોઇએ.
વિજયનૃપ ઔર મૃગાદેવીકા વર્ણન
(તથાં મિયાગામે ચર) આ મૃગાગ્રામનગરમાં (વિનર ગામ વૃત્તિપ્રાયા વિસર ) વિજય નામના એક ક્ષત્રિય રાજા રહેતા હતા. (ત્રો) આ રાજાનું વર્ણન પણ ઔપપાતિક સૂત્રમાં વર્ણવેલા કૂણિક રાજા પ્રમાણે સમજી લેવું જોઇએ. જેમ (મા–દિમયંત—મહંત-મય-મંત્ર મંદિ—સારે) ઇત્યાદિ. પર્વ તામાં જેવી રીતે મહિમવાન પત પ્રધાન માનવામાં આવે છે, મલયાચલ જેવા શ્રેષ્ઠ
શ્રી વિપાક સૂત્ર
૨૨