SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવથી કાલ પામવાના અવસરે કાલ પામીને સૌધર્મો સ્વર્ગમાં જ્યાં એ સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિ છે ત્યાં દેવની પર્યાંયથી ઉત્પન્ન થયા. (સૂ૦ ૧૨) ‘સેળ મુવાડુ તેને' ઇત્યાદિ. 4 7 હવે ‘તે ળ સુવાદુરેને’ તે સુબાહુદેવ તો રેવજોગો' તે દેવલેકથી બાપુવળ ' આયુષ્યના યક્ષ થતાં આયુકના દલિકાની નિશ થવાથી. 'भक्खणं ठिक्खपणं अनंतरं चयं चहता माणुस्सं विग्गहं लभिडि દેવભવને ક્ષય કરીને આયુકની સ્થિતિના વીતવાથી દેવશરીરના પરિત્યગ કરીને મનુષ્ય સંબંધી શરીરને પ્રાપ્ત કરશે. ત્યાં વસું વોરૢિ યુíિ, યુગ્નિત્તા તાવાળું થાળું અંતિર્ મુંઢે નાવ અસ્ત્ર' શુદ્ધ પરિપૂર્ણ –નિરતિચાર જિનધર્મી પ્રાપ્તિરૂપ એધિને પ્રાપ્ત કરીને તથારૂપ સ્થવિરેના પાસે દ્રવ્ય અને ભાવરૂપથી મુડિત બનીને આગારીથી અણુગારી-(મુનિ) ખનીને પ્રત્રજ્યા લેશે. “ તેનું તથ વપૂરૂં વાસારૂં સામરિયાનું પાળિદિર તે અવસ્થામાં એ અનેક વર્ષોં સુધી શ્રામણ્ય પર્યાય-ચારિત્ર-પર્યાયનું પાલન કરશે. ‘નાળિત્તા માલોહિતે સમાहिपत्ते कालमासे कालं किच्चा सणकुमारे कप्पे देवत्ताए उववज्जिहि પાલન કરીને પછી તે આલેચિત-પ્રતિક્રાન્ત થઇને સમાધિને પ્રાપ્ત કરશે, પેાતાના અતિચારા ગુરુની પાસે જાહેર કરવા તે આલાચના છે. ગુરુ પાસેથી તે અતિચારની શુદ્ધિ માટે માર્ગ જાણીને જે માર્ગ બતાવે તેના સ્વીકાર કરીને પછી તે નિશ્ચય કરવો કે હુવે હુ આ દોષથી દૂર રહીશ” તેનું નામ પ્રતિક્રમણ છે, શુંભ ધ્યાનનું નામ સમાધિ છે, પછી કાલ અવસરે મરણ પામીને સનત્કુમાર નામના ત્રીજા દેવલે કમાં જ્યાં જઘન્ય એ સાગર અને ઉત્કૃષ્ટ સાત સાગરની સ્થિતિ છે. ત્યાં-દેવની પર્યાયથી ઉત્પન્ન થશે. ‘તો માનુÉ, વ્ઞા, હંમો, માળુણં, મહામુવળે, માનુલ્લું, બાળ”, મનુસ્મ, બારાવ્, માનુસં, સવ્વસિદ્દે ત્યાંથી ચવીને પછી તે માનવ પર્યાય પામીને દીક્ષિત થશે. પછી મરણ પામીને તે બ્રહ્મલેાક નામના પાંચમાં સ્વર્ગામાં– જ્યાં જઘન્ય સાત અને ઉત્કૃષ્ટ ૧૦ દશ સાગરની સ્થિતિ છે, ત્યાં-ઉત્પન્ન થશે, ત્યાંથી ચવીને મનુષ્ય જન્મ લઈને દીક્ષાધારણ કરી મરણ પામીને જઘન્ય ૧૪ સાગર અને ઉત્કૃષ્ટ ૧૭ સત્તર સાગરની સ્થિતિ યુકત મહાશુક્ર સ્વર્ગમાં જશે, ત્યાંથી ચવીને માનવપર્યાય ધારણ કરીને દીક્ષા લઈ મરણુ પામ્યા બાદ, નવમા આનત નામના દેવલેાકમાં—યાં જધન્ય ૨૮ અને ઉત્કૃષ્ટ ૧૯ સાગરની સ્થિતિ છે ત્યાં ઉત્પન્ન થશે, ત્યાંથી ચવીને મનુષ્ય ભત્ર ધારણ કરશે, અને દીક્ષા લઇને ૧૧ મા આરણ નામના દેવલાકમાં, દેવના પચમાં ૨૦ વીસ ઉત્કૃષ્ટ ઉત્પન્ન થશે, ત્યાંની જઘન્ય ૨૦ અને ઉત્કૃષ્ટ ૨૧ એકવીસ સાગર પ્રમાણ સ્થિતિને ભાગવી કરીને ત્યાંથી ચવીને માનવ પર્યાયમાં જન્મ લઈને દીક્ષિત થશે. ત્યાં આગળ તે પેાતાનાં પાપકર્માની આલેચના અને પ્રતિક્રમણ કરી મૃત્યુ સમયે મરણ પામીને સર્વાસિદ્ધ નામના વિમાનમાં અહમિન્દ્ર થશે, ત્યાં તેત્રીસ (૩૩) સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિ એવં જધન્ય સ્થિતિ છે તેને પૂર્ણ લેગવીને અર્થાત્ બધા દેવલામાં ઉત્કૃષ્ટ સ્થિતિ ભાગવીને સે હૈં તો ગળત उचट्टित्ता महाविदेहे वासे जाई अड्ढाई जहा दढपणे सिज्झहिर ५ ' ' શ્રી વિપાક સૂત્ર ૨૫૫
SR No.006439
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy