________________
* મંત્રિમેળે ' ઇત્યાદિ.
,
6
ગૌતમે ફ્રી પ્રભુને પૂછ્યું હે ભદન્ત ! ‘નંતિસેને મારે ? નદિષણ કુમાર ‘ફુગ્ગો સુત્રો ' અહિંથી મરણ પામીને દ્િિિદ્ધ તિઝિહિર કયાં જશે, કયાં ઉત્પન્ન થશે ? ત્યારે પ્રભુએ કહ્યુ ‘ગોયમા !” હે ગૌતમ સાંભળે ! 'नंदिसेणे कुमारे सहि वासाई परमाउं पालित्ता कालमासे कालं किच्चा ' તે નદિષણ કુમાર ૬૦ સાઠ વર્ષની પોતાની ઉત્કૃષ્ટ આયુષ્ય પુરી કરીને મૃત્યુના સમયે મરણ પામીને ‘રૂમીસે ચળવ્વમાણુ પુવીર્ સંસારો તહેવું' આ રત્નપ્રભા નામની પૃથિવીના નરકમાં નારકી જીવની પર્યાયથી ઉત્પન્ન થશે, તેના સંસારનું પરિભ્રમણ મૃગાપુત્રના પ્રમાણે જાણી લેવું જોઇએ. તે લાખાવાર પૃથિવીકાયમાં ઉત્પન્ન થશે. તો સ્થિળસરે નયરે મત્તા સર્વાદિ' પછી હસ્તિનાપુર નગરમાં માંછલાની ચેનિમાં જન્મ ધારણ કરશે. તે ” તથ મસ્જીિદ્દે જિપ્સમાને તઘેય સેિ कुले बोहिं सोहम्मे कप्पे महाविदेहे वासे सिज्झिeिs बुज्झिहि मुचहि परिપાદિફ સતુવાળમંનું રેફિ' એ પર્યાયમાં તે મચ્છીમારો દ્વારા માર્યાં જશે. પછી ત્યાં આગળજ શ્રેષ્ઠિના કુલમાં ઉત્પન્ન થશે, ત્યાં બેાધિ-સમકિતના લાભ પામી તે મૃત્યુ પામીને સૌધમ નામના કલ્પમાં દેવ થશે, ત્યાંની સ્થિતિ પૂરી કરીને પછી ત્યાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં માક્ષના લાભ પ્રાપ્ત કરશે. કેવલજ્ઞાનથી તમામ શેય પદાર્થના જ્ઞાતા થશે. કખ ધનથી હંમેશાં માટે છુટી જશે, એને ત્યાં આગળ અભ્યાખાધ અનંત સુખની પ્રાપ્તિ થશે, મુકિતની અવસ્થામાં તેના તમામ દુ:ખાને આત્યંતિક અભાવ થઇ જશે ‘× વધુ નિયત્તવો’ ભગવાન મહાવીર પ્રભુએ ‘દ્રશ્ય બા ચાણ ગયમદેવત્ત ત્તિ ચેમિ” આ છઠ્ઠા અધ્યયનના આ પ્રમાણે ભાવ કહ્યા છે (સ્૦ ૯) ઇતિ વિપાકશ્રુતના ‘દુ:વિષાદ ” નામના પ્રથમ શ્રુતસ્કંધની
,
6
વિપાપન્દ્રિા ’ટીકાના ગુજરાતી અનુવાદમાં
6
नन्दिषेण ' નામક છઠ્ઠું અધ્યયન સમ્પૂર્ણ ! ૧-૬ u
શ્રી વિપાક સૂત્ર
૧૮૩