SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ જાણવામાં આવશે ‘ત ? તે “પ જ ના શું ખબર કે તે મને શરૂ ગણof moi મારિ ” કેવા અશુભ-કુમરણથી મરાવી નાખશે “ ઉત્તરા” આ પ્રમાણે મનમાં વિચારી સમજીને તે “પી” ડરતે ડરતે બોવ સિરિતા રાયા તેવ વાછર જ્યાં તે શ્રીદામ રાજા હતા ત્યાં પહોંચે ‘ઉવાછિન્ન” પહેચીને “ણિાિ ાાં સિય જય૦ નાવ પૂર્વ રાણી” તેણે શ્રીદામ રાજાને બે હાથ માથા પર રાખીને નમન કર્યું, અને તે ગુપ્ત વાતનું આ પ્રમાણે કથન કર્યું–અર્થાત ગુપ્ત વાત કહી બતાવી, પર્વ રવજુ સામી” હે નાથ! “રિસે સુમારે રને જ નાવ શુદ્ધિ ૪ નંદિસેણ કુમાર રાજ્ય--રાષ્ટ્ર અને અન્તપુરમાં બહુજ આસકત અર્થાત ગૃદ્ધ બની ગયા છે તે ‘રૂજી તુમે નીતિ વरोविया सयमेव रज्जसिरिं कारेमाणे पालेमाणे विहरित्तए ' छे छे રાજાને મારીને પિતેજ રાજગાદીનો માલીક બની જાઉં. “ g સિદ્ધિને શા વિરણ વર્ઝારિયરસ અંતિષ પથદ્દે સાચી સિમ મામુત્તેજ” ચિત્ર વાળંદની આ પ્રકારની વાત સાંભળીને શ્રીદામ રાજા એકદમ ક્રોધના આવેશથી તલમલા થઈ ગયા. અને ‘નાવ સાદર્ફ નંતિ કુમાર [સિર્હિ જાવે;” ભંવર ત્રાંસા કરીને પોતાના નેકરેને તુરત જ નંદિષણ કુમારને પકડવાની આજ્ઞા કરી જિલ્ફપિત્તા અgi વિદvi વર્ષ માફ” પકડીને તેણે તે કુમારને મારવાના વિધાન –ઉપાયથી મારવા યોગ્ય છે એવી જાહેરાત કરી દીધી, આ પ્રમાણે તે પૂર્વ વહુ ગોચમા! ” હે ગૌતમ ! “જિતેને મારે ના વિર” તે નદિષેણ કુમાર પિતે પૂર્વે કરેલાં અશુભતમ પાપકર્મોનાં કડવાં ફળને જોગવી રહ્યો છે. ભાવાર્થનંદિષણ કુમારની વાત સાંભળી અને સ્વીકાર કરીને તે વાળંદ ત્યાંથી સીધે ચાલ્યા ગયે, અને આ પ્રમાણે વિચાર કરવા લાગ્યું કે–જે આ વાત શ્રીદામ રાજાના કાને પડી જાશે તે મને શું ખબર કે મારી કેવી ગતિ કરી નાખશે? એ ભયથી ત્રાસ પામી શ્રીદામ રાજાની પાસે આવ્યા. નંદિષેણની સાથે જે કાંઈ વાત થઈ હતી તે તેણે રાજાને કહી બતાવી. રાજા તે વાત સાંભળી ક્રોધના આવેશમાં આવીને નેકરે દ્વારા તુરત જ નંદણુને પકડાવી લીધે, અને પકડાવીને આ પ્રમાણે આજ્ઞા કરી કે જાઓ ! નંદિષેણુને મારી નાંખે તે એ શિક્ષાને યોગ્ય છે. આ પ્રમાણે છે ગૌતમ ! નંદિષેણ જે કષ્ટ ભેગવે છે તેનું કારણ તેના પૂર્વભવમાં સંચય કરેલાં અપાર અશુભતમ કમ છે. તે જ એ ફળ છે જે અહિં આ પ્રકારે ભોગવી રહ્યો છે. (સૂ) ૮) શ્રી વિપાક સૂત્ર ૧૮૨
SR No.006439
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy