________________
(બેલા)પારણાના દિવસે ભગવતીસૂત્રમાં કથિક વિધિ–અનુસાર “gu Ta’ પ્રથમ પૌરુષીમાં જેમણે સ્વાધ્યાય અને બીજી પૌરુષીમાં ધ્યાન કર્યું. ત્રીજી પૌરુષીમાં ચંચલતારહિત અસંભ્રાંત થઈને દેરાસાથેની મુખર્વાસ્ત્રિકા, વ, અને પાત્રોની પ્રતિલેખના કરીને તે પાત્રોને લઈને તે જયાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવ્યા, આવીને તેમને વંદન-નમસ્કાર કર્યા વદના–નમસ્કાર કરી પ્રભુને આ પ્રમાણે કહ્યું- હે ભદત ! આજે મારી એ ઈચ્છા છે કે જે આપ આજ્ઞા આપે તે હું આ ષષ્ટ-ક્ષપણુના (પારણનિમિત્તે ) વાણિજ ગ્રામમાં ઉચ્ચ, નીચ અને મધ્યમ કુળોનાં ઘરોમાં ભિક્ષાચરી કરવા માટે જાઉં. તેમની એ પ્રમાણેની પ્રાર્થના સાંભળી ભગવાને કહ્યું કે હે દેવાનુપ્રિય ! તમને જે પ્રકારે સુખ થાય તે પ્રમાણે કરે, વિલમ્બ ન કરો. આ પ્રમાણે પ્રભુની આજ્ઞા થતાં ગૌતમસ્વામી ભગવાનની પાસેથી ઉઠીને અચપલ પણે ઉદ્દેગરહિત થઈ “કોવે વાળિયારે તેvોર કવાર વાણિજયમમાં આવ્યા, “વારિજીત્તા વાયામ કનીરામજી બહાર આવીને ત્યાંના તમામ ઉચ્ચ, નીચ અને મધ્યમ કુળવાળાના ઘરમાં ફરીને
વ થશે તેવું કામ જ્યાં રાજમાર્ગ હતું ત્યાં આવ્યા, વા
ઉજિઝત દારકકા વર્ણન
વિઝા તા વદ સ્થી વાસ આવતાં જ તેમણે ત્યાં અનેક હાથીઓને જેયા. તે હાથી કેવા પ્રકારના હતા ? તે કહે છે- “
સદ્ધમાતા હાથીએને જે કવચ પહેરાવેલાં હતાં, તે તમામ મેટાં મોટાં દેરડાંથી તેના પર કસી કરીને બંધેલાં હતાં “ઉપાર્જિાથે ” “યત્ય” આ શબ્દ દેશી છે. તેનો અર્થ વરત્રા અર્થાત-હાથિઓના મધ્ય ભાગને બાંધવાની રસી ( દેરડી) એ થાય છે. અથવા “કયત્થ” શબ્દને, અર્થ ભાષામાં કૂથે પણ થાય છે. તે હાથીઓના પીઠની રક્ષા માટે બાંધવામાં આવે છે, તેમાં રૂ ભરેલું હોય છે, અને એને આકાર મેટા એશિકા જેવું હોય છે. ફાબિય” તે પ્રત્યેક હાથીઓને આજુ-બાજુ ઝુલની પાસે બન્ને બાજુ મેટા-મોટા ઘંટ લટકી રહ્યા હતા. “બાપાન થાય ?
શ્રી વિપાક સૂત્ર