________________
તે હાથીઓના ગળામાં પ્રેયક-કંઠાભરણ પહેરાવેલાં હતાં. જે જે કંઠાભરણ પહેર્યા હતાં તે તમામ નાના પ્રકારના મણિયે. અને રત્નોથી જડેલાં હતાં. ‘૩૪ગુરૂ” તનુત્રાણવિશેષનું નામ ઉત્તરકંચુક છે તે પણ તમામ હાથીઓને પહેરાવેલાં હતાં,
રિgિas cહાવરdવા આ હાથીઓનાં માથાં ઉપર, ચિત્રિત ત્રણ ધજાઓ અને બે પતાકાઓ આ પ્રકારે પાંચ શિરોભૂષણ હતા. આ શિરોભૂષણમાં ત્રણ ત્રણ વજાઓના વચમાં બે પતાકાઓ હોય છે. “ઝાલ્યા ” એ તમામ ઉપર મહાવત બેઠા હતા, કેઈ પણ એ હાથી ન હતી કે જેના પર મહાવત બેઠે ન હોય * ભાયાવદર ” શસ્ત્ર અને અસ્ત્ર એ તમામ હથીઆરે તે તમામ હાથી પર લાદેલાં હતાં, અથવા તે એ તમામ મહાવતેના હાથમાં અસ-શસ સુસજિત હતાં. “ To જ તા સદરે મારે પર’ હાથીઓ પછી ગૌતમસ્વામીએ અનેક ધડ ને પણ જોયા. એ ઘોડાઓએ પણ સમઢવઢવમgree, માવા ,
ओसारियपक्रवरे, उत्तरकंचुइए. ओचूलमुहचंडाघरचामस्थासगपरिमंडियफडिए' હાથીઓ જેવા કવચ ધ રણું કરેલાં હતાં. ફરક માત્ર એટલે જ હતું કે હાથી હાથીના કવચોથી યુક્ત હતા, ત્યારે આ ઘેડાએ ઘેડા સંબંધી કવાથી યુકત હતા. તાત્પર્ય એજ કે–ઘેડાએ એવા હતા કે જેના ઉપર કવચ લટકી રહ્યાં હતાં, અને શરીરની રક્ષા માટે જેને વિશેષ પરિધાન પણ પહેરાવ્યાં હતાં. તેના મેઢામાં લગામ લાગેલી હતી, તે કારણથી તેને મોઢાને નીચેને ભાગ ભયાનક દેખાતું હતું, તેની કમરને ભાગ દર્પણથી શોભતે હતે. તે દરેક ઘોડાઓ ઉપર મેટા-મોટા સ્વાર બેઠા હતા. તે ઘડાઓ ઉપર પણ અસ્ત્ર-શસ્ત્ર લાદેલાં હતાં, અથવા તમામ સ્વારના હાથમાં હથિઆર શોભતાં હતાં, એટલે કે તે સવારો હથિરથી સુસજજ હતા. ગૌતમસ્વામીએ આ ઘેડાઓને જોયા પછી તેસિંગ ઇi gરિણાઈ સંજ્ઞા
i gરિ Hફ તે તમામ હાથીને મહાવતો અને ઘોડેસવારોના વચ્ચમાં એક એવા પુરુષને જ કે જે “મર ઘi અવ કેટક, બંધનથી યુક્ત હતે. ગળા અને બન્ને હાથને મરડીને, અને તે બન્ને હાથને પૃષ્ઠ ભાગમાં લાવીને ગળાની સાથે તેને બાંધવું તે અવકેટક બંધન છે “વવUTTના કન અને નાક જેનાં કપાઈ ગયેલાં હતાં, “ોદવિચT જેનું શરીર ઘી વડે કરીને ચીકાસવાળું થઈ રહેલ હતું. “વાક્ષહિનાળા જેના બાંધેલા હાથ હાથકડીઓથી યુક્ત હતા. જેના બંને હાથમાં હાથકડી પડી હતી. “ Tortત્તમરતા? જેના કંઠમાં (ગળામાં)
શ્રી વિપાક સૂત્ર