SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ લાલ દેરા જેવી લાલ કરેણના ફૂલેની માળા હતી. “ ગુJUTબંવિધાર્થ શરીર પણ જેનું ગેરૂના ચૂર્ણથી લિપ્ત થઈ રહ્યું હતું, “ ગુJU? અને જે બહુ જ ત્રાસી ગયેલ હતે. ‘કાળાં ' જેનાં શ્વાસેચ્છવાસ આદિ વહાલા પ્રાણુ વધ દંડને લાયક થઈ રહ્યાં હતાં-જે પ્રાણદંડ પામવા ગ્ય બની રહ્યો હતો. ‘તિ તિરું જેવ ઝિનમા” જેના શરીરના તલ-તલ જેવડા નાના-નાના કકડા કરવામાં આવતા હતાં. ‘જિનિયંતવાહિક ” જેનું માંસ નાના-નાના ટુકડા કરીને કાગડા આદિ પક્ષિઓને ખવરાવવા લાયક થઈ રહ્યું હતું ‘વીરવવરસાદ હૃક્ષમા સેંકડો નવીન ચામડાના તૈયાર કરેલા કેયડા વડે કરીને જેને માર મારવામાં આવતું હતું ગોriags જેને જોવા માટે અનેક નર નારીઓને સમુદાય એકઠા થયું હતું અને તે માટે તે સૌથી ઘેરાએલો હતે. “વાર સંવંતપui are મા ” પ્રત્યેક ચૌટા–બજારમાં જેના વિષયમાં જાહેરાત કરવામાં આવતી હતી. એવા પુરુષને શ્રી ગૌતમસ્વામીએ જે. “રૂદં ર ઇશાદ કાયui Thફ” તેની બાબતમાં આ પ્રકારની જાહેરાત કરતા હતા તેને ગૌતમે પણ સાંભળી– ‘णो खलु देवाणुप्पिया उज्झियस्स दारगस्स केइ राया वा रायपुत्तो वा अवरज्झइ acrળો તે સારું જwાડું ગરક્ષેતિ ” હે દેવાનુપ્રિયે ! સાંભળો આ ઉકિત દારકની આ પ્રકારની દશા થવાનું કારણ રજા નથી. અને રાજાના પુત્ર પણ નથી. પરન્તુ એનાં પોતાનાં કરેલાં કર્મ જ તની આ પરિસ્થિતિમાં કારણ રૂપ છે. ભાવાર્થ– પ્રભુના મુખારવિન્દથી ધર્મનું યથાર્થ વ્યાખ્યાન સાંભળીને જ્યારે આવેલી તમામ પરિષદ પિતાના સ્થાન પર ગઈ. ભગવાનની દેશના થઈ રહ્યા પછી ભગવાનના મોટા શિષ્ય શ્રી ગૌતમસ્વામી કે જેઓ મેટા તપસ્વી હતા અને જેણે તપસ્થાના પ્રભાવથી અનેક પ્રકારની વિશેષ અદ્ધિ પ્રાપ્ત કરી હતી, તેમાં એક તેજલેશ્યા પણ પ્રાપ્ત થઈ હતી અને તેને પોતાના શરીરની અંદરજ જેણે સંકુચિત કરીને દબાવી રાખી હતી, તે નિરન્તર છ-છની તપસ્યા કરતા હતા અને જેને આજે પારણાને દિવસ હતું, તે ગૌતમસ્વામી ભગવાનની સમીપ આવ્યા, અને ભગવાનને વંદન– નમસ્કાર કરીને પ્રાથના કરવા લાગ્યા કે - હે ભદન્ત! જે આપની આજ્ઞા હોય તે હું આજ આ આધિત ષષ્ટતપ (બેલ) ના પારણ નિમિત્તે ગોચરી માટે વાણિજગ્રા. મમાં જાઉં અને ત્યાંના ઉચ્ચ નીચ અને મધ્યમ કુલેનાં ઘરોમાં ફરીને ભિક્ષા પ્રાપ્ત કરૂં, આ પ્રકારની ગૌતમસ્વામીની પ્રાર્થના સાંભળીને પ્રભુએ કહ્યું કે-હે દેવાનુપ્રિય! તમને જેમાં સુખ થાય તેમ કરે, આ પ્રમાણે પ્રભુ પાસેથી આજ્ઞા મેળવીને તેઓ વાણિજગ્રામ નગરમાં આવ્યા, અને ત્યાંના ઘરોમાં ગોચરી માટે ફરતા ફરતા જ્યાં રાજમાર્ગ છે ત્યાં આવ્યા, તે ત્યાં તેમણે એક ભારે-બહુજ વિકટ પરિસ્થિતિ જોઈ. તેઓએ જોયા કે અનેક હાથી અને ઘેડા એક બે જ ઉમા છે. તે સઘળા હાથીઓ કવચથી સુસજિજત છે, મેટી-મેટી ઝૂલે તેમને ઓઢાડી છે. ઘેડા પણ સુસજિજત છે, લગમ વડે તેને અધરોષ્ટ (નીચલે હેઠ) કપે છે. અસ્ત્ર અને શસ્ત્રને ધારણ કરી ઘેડાના સ્વાર અને મહાવત ઘેડા તથા હાથી પર બેઠેલા છે. તે સૌના વચમાં એક શ્રી વિપાક સૂત્ર ૭૮
SR No.006439
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy