________________
ઉજિઝતકા આગામિભવ ઔર પ્રિયસેન નપુંસકકા ઔર
શ્રેષ્ઠિકુલ મે જન્મ ગ્રહણકા વર્ણન
“જ્યg of મંતે ઈત્યાદી
ગૌતમે ફરીથી પૂછ્યું “મં? હે ભદન્ત! “નિશા if y” તે ઉઝિત દારક “ફો? આ ભવમાંથી “ મા” મરણના સમયે “ દિવા મરણ પામીને “જિં ગમિદિકયાં જશે? “હિં ૩વર્નાદ' કયાં ઉત્પન્ન થશે? ભગવાને કહ્યું–જોયા!? હે ગતમ! “જ્જિાઇ હાર તે ઉઝિત દારક “જાવીયું વાતાવું પરમવું નત્તિ (૨૫) પચીસ વર્ષની ઉત્કૃષ્ટ આયુષ્ય ભગવાને “મજોર વિમાનવસે આજેજ દિવસના ત્રણ પ્રહર વીતતાં દિવસનાં ચોથા પ્રહરમાં “મુમિને કઈ ભૂલથી વિદીર્ણ થઈ, “મીરે માપ gઢવી' આ રત્નપ્રભા પૃથિવીમાં “નેત્તાપ ”િ નારકીના પર્યાયથી ઉત્પન્ન થશે ‘સે i તો મત દત્તા” પછી ત્યાંથી નીકળીને 'इहेव जंबुद्दीवे दीवे भारहे वासे वेयड्ढगिरिपायमूले वाणरकुलंसि રાજરાજ પુરવનદિ તે આ જ બૂદ્વીપના ભરતક્ષેત્રમાં જે વૈતાઢય પર્વત છે, તેની તળેટીમાં વાનસ્કૂલમાં વાનરની પર્યાયથી ઉત્પન્ન થશે. 'से णं तत्य उम्मुक्कबालभावे तिरियभोएस मुच्छिए गिद्धे गढिए अज्झोपवण्ण, બાજુ ના વાપરો વર” ત્યાં તે બાલ-અવસ્થાને પૂરી કરીને જ્યારે પોવન અવસ્થામાં આવશે ત્યારે તિર્યંચસમ્બન્ધી ભેગમાં મૂર્ણિત, ગૃદ્ધ અને તે સંબંધી અધિક આસકિતમાં રાત્રી-દિવસ બંધાએલે તથા અધ્યાપન તેના સેવનમાં ક્ષણે-ક્ષણે ભાવિત અન્ત:કરણવાળો થઈને તે વાંદરીનાં પુરુષજાતિના બચ્ચાંઓને મારતે રહેશે. તે પર્યાયમાં તેને “ ક” વાંદરીઓનાં તરતના જન્મેલા બાળકને નાશ કરે એજ એક માત્ર કામ રહેશે. “શwદાજે એ ક્રિયામાં તે તત્પર રહેશે. “વિન્ને? એ એક તેના જીવનની વિદ્યા હશે.
wwwારે તે વાંદરીઓનાં બચ્ચાઓને મારવાની ધૂનમાંજ લાગે રહેશે. પછી 'कालमासे कालं किच्चा इहेव जंबुद्दीवे दीवे भारहे वासे इंदपुरे णयरे गणियाહરિ ઉત્તરાણ પુરાવાદિ ” વાનર પર્યાયનું આયુષ્ય પૂરૂ કરીને મરણ સમયે મરણ પામીને તે આ જ બૂદ્વીપ ભરતક્ષેત્રમાં રહેલા ઇદ્રપુર નગરમાં વેશ્યાના કુલમાં પુત્રરૂપથી ઉત્પન્ન થશે. “i તૂ તારા મમાપિર નાચત્ત વહિંતિ
શ્રી વિપાક સૂત્ર
૧૦૦