SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ વિખરાઇ ન જતાં સુરક્ષિત રહે છે, તેજ પ્રમાણે જેની ઇન્દ્રિય અને મનની વૃત્તિ, ધર્મ અને શુકલ ધ્યાનના ખળથી બહારના વ્યાપારથી નિવૃત્ત થઈને અન્ત`ખી બની રહી હતી. એ પ્રમાણે ઉગ્રતપસ્યાવાળા, દીપ્તતપવાળા, તપ્તતપવાળા, મહાતપવાળા, ઉદાર-સહુ જીવાની સાથે મૈત્રી રાખવાવાળા,ઘારવ્રતવાળા, ઘારગુણવાળા, ઘેારતપસ્યાવાળા, ઘારબ્રહ્મચર્યવ્રતવાળા ઉઢૂંઢશરીરવાળા, અર્થાત્-શરીરની મમતા નહિ કરવા વાળા, તેજલેશ્યાના સંવણુ કરવા વાળા, ઉધ્વજાનુસંપન્ન, અધામસ્તક–(નીચા મસ્તક વડે) યુક્ત, અંજલીસહિત અને ધ્યાનસ્થ થઇને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા થકા બિરાજમાન હતા. 4 જ તે આ જંબૂસ્વામી અશ્રુગાર અગિયારમાં અંગના ભાવ પૂછવાના અભિપ્રાયથી જ્યાં શ્રીસુધર્મા સ્વામી બિરાજમાન હતા ત્યાં પહોંચ્યા. તે (જમ્મૂસ્વામી) કેવા હતા તે કહે છે ‘નાયમ૪’ પ્રથમ નહિ જાગ્રત થયેલી તે હવે સામાન્યરૂપથી તત્ત્વના નિર્ણય કરવા માટે એની ઇચ્છા જાગી હતી. નાયમ′′” પદ સાથેના બાવ' યાવત શબ્દ નાતમંાય, ખાતતૂદ, ઉપન્નશ્રદ્ધ', उत्पन्नसंशयः, उत्पन्नकुतूहल:, संजातશ્રદ્ધ, સંગાતસંશય, સંગાત તૂજ, સમુન્નઋદ્ધ, સમુત્પન્નવંશય, સમુરપન્નતૂહલ ’ એ બીજા વિશેષણાના સૂચક છે. તેના અર્થ આ પ્રમાણે છે, ‘નાતસંશય’ શ્રી જખૂસ્વામી પ્રથમ, ભગવાન દ્વારા પ્રતિપાદિત દશમ અંગ પ્રશ્નવ્યાકરણ નામના સૂત્રમાં આસ્રવ અને સ ંવરના ભાવ શ્રી સુધર્માં સ્વામી પાસે સાંભળ્યા હતા. તેના વિપાકના વિષયમાં તેમને સંશયની ઉત્પત્તિ થઇ.‘ખાત’ તેમને જ્યારે તે વિષયમાં ઉત્કંઠા ઉત્પન્ન થઈ ત્યારે ‘ મારી શંકાનું સમાધાન ધર્માચાર્ય પાસેથી કેવી રીતે મને મળશે ? એ વાતની તેમના ચિત્તમાં ઉત્કંઠા જાગી હતી. ‘ઉત્પન્નઅર્દૂ, ઉત્પન્નતાય, ઉત્પન્ન તૂં' એ પદો કે પૂકિત આ ‘નાતઋદ્ધઃ, નાતસંચય:, નાત-નૂર ” પદોના સમાન અર્થના સૂચત્રનાર જેવા દેખાય છે, પરંતુ સૂક્ષ્મદ્રષ્ટિથી વિચાર કરતાં તેના અર્થમાં ભિન્નતા છે, અને તે આ પ્રમાણે છે- ‘નાતઅજ્જૂ, નાતચય:, ખાતર, એ પદો દ્વારા શ્રદ્ધા આદિની તેમનામાં જાગૃતિ પ્રકટ કરી છે. તે કેવલ સામાન્યરૂપથીજ કરી છે એમ સમજવું જોઇએ. ‘ઉત્પન્નથવું' ઇત્યાદિ પદો દ્વારા તેમનામાં શ્રદ્ધા, સંશય, અને કુતૂડલની ઉત્પત્તિ, વિશેષરૂપથી કરવામાં આવી છે. શ્રદ્ધા તત્ત્વના નિર્ણુયવિષયક ઈચ્છા જ્યારે પેાતાના સ્વરૂપથી અપ્રકટ અવસ્થામાં રહે છે, ત્યારે તે સામાન્યરૂપથી ઉત્પન્ન થયેલી કહેવાય છે, એ પ્રમાણે સંશય અને કુતૂહલના ‘ખાત’ અને ‘ઉત્પન્ન’ એ વિશેષણેામાં પણ એ સામાન્ય અને વિશેષ ધર્મની અપેક્ષાથી સમાધાન જાણી લેવું જોઇએ. સામાન્યરૂપથી ઉત્પન્ન થયેલી શ્રદ્ધા જ્યારે વિશેષરૂપમાં પ્રકટ થાય છે ત્યારે ત્યાં આગળ ‘ઉત્પન્નશ્રદ્ધઃ ’ એ પદની સાર્થકતા સમજવી જોઇએ. એ પ્રમાણે “ સંગાતશ્રદ્દ, સંખાતસંચય, સંજ્ઞાતદ' એ પદેોમાં જે ‘સં’ એ શબ્દ છે તે પૂ`કથિત વિશેષની અપેક્ષાએ પણ અધિક વિશેષ આદિ અર્થના દ્યોતક છે. તે પદ્મ શ્રદ્ધા, , " શ્રી વિપાક સૂત્ર ૧૭
SR No.006439
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy