________________
સાંભળી અર્થાત “gi રવહુ સીદસે રાવા સામા ટેવી સુઝિક ગ્ર
યાગો રે મારૂ છે રિબારૂ” તે સિંહસેન રાજા અમારી પુત્રીઓ સાથે બોલતા–ચાલતા નથી તેમના તરફ જોતા પણ નથી અને રાત્રી દિવસ શ્યામા દેવી ઉપર અત્યન્ત આસક્ત બની રહેલા છે. “તે થે વહુ ગ૬ સામે જિં ગણિત
ओगेण वा विसप्पओगेण वा सत्थप्पओगेण वा जीवियाओ ववरोवित्तए' वे તે અમારું હિત એ રીતે જ છે કે અમે તે શ્યામાદેવીને અગ્નિના પ્રયોગથી, વિષના પ્રયોગથી અથવા શસ્ત્રના પ્રયોગથી તેના જીવનને નાશ કરી નાંખીએ “વે સંપત્તિ આ પ્રમાણે તે સૌએ મલીને વિચાર કર્યો. “પંહિત્તા’ વિચાર કરીને પછી તે સૌ હવે 'सामाए देवीए अंतराणि य छिद्दाणि य विरहाणि य पडिजागरमाणीओ२ विहरंति' શ્યામાદેવીનાં છીદ્રોની, દૂષણોની, રાજાની ગેરહાજરી રૂપ વિરહની, અથવા કેઈ સમય નોકર, ચાકર અને પરિજન વિના ફકત સ્યામાં એકલી હાય-એ પ્રકારના અવસરની રાહ અને શોધ કરવા લાગ્યાં, “તy i મા ના સેવી રૂમ શાખ દા સમાપી અ વયાણી’ આ પ્રમાણે પિતાની ૪૯૯ શેક સ્ત્રીઓનાં માતા તરફથી ચાલતી પ્રવૃત્તિ શ્યામા દેવીના જાણવામાં આવી, ત્યારે તેણે પણ પિતાના મનમાં આ પ્રમાણે વિચાર કર્યો 'एवं खलु ममं एगणाणं पचण्डं सबत्तीसयाणं एगूणाई पंचमाइसयाई इमीसे कहाए
દારું સમUTT$ ગળામuni gવં વાણી’ મારી શેક બહેનોની ૪૯૯ માતાઓએ જે પરસ્પરમાં આ પ્રમાણે વિચાર કર્યો છે કે “જે વસ્તુ ને જાવા નાવ પતિબાજરમાનો વિક્રાંત સિંહસેન રાજા શ્યામા દેવીની સાથે અધિક પ્રેમ આદિ રાખે છે, અને અમારી પુત્રીઓ તરફ નજર પણ કરતા નથી આદિ ‘ઇઝર
ન જે કુમારે કાતિ ’ આ પ્રમાણે છે તે મને શું ખબર કે એ તમામ મળીને મારે નાશ કરે. અને કમોતે મરાવે “ત્તિ આ પ્રમાણે મનમાંજ વિચાર કરીને “મા” ભયભીત, ગ્રસિત અને ઉદ્વેગમય ચિત્ત બનીને ‘નેવે વધારે તેને વાછરૂ જ્યાં કેપ ઘર હતું ત્યાં ગઈ અને “રાષ્ઠિરા” જઈને ‘ગોદય ગાવાયારૂ’ ઉગમય થઈને આર્તધ્યાન કરવા લાગી. (સૂ) ૪)
શ્રી વિપાક સૂત્ર
૨૧૫