________________
ભગવાન કહે છે કે (ä વહુનોયમા) હે ગૌતમ ! આ પ્રમાણે ઉત્તે RC પુરાપુરાળાાં બાવ વચનુમમાળે વિરરૂ' તે ઉર્દુ ખરદત્ત દારક પોતાનાં પૂર્વોપાર્જિત અનેક પ્રકારનાં પાપ કર્યાંનાં ફળને લેગવી રહ્યો છે. (સૂ॰ ૯) 55 ઇત્યાદિ
" से णं उंबरदत्ते दारए
ગૌતમ પૂછે છે કે હે ભદન્ત ! મે ં કુંવર તારણ’તે ઉર્દુ ખરદત્ત દારક ‘જાણમાસે જાહં શિયા’ મરણ સમયે મરણ પામીને ‘દ્િવિિદ્વદિ લવ ફિ' કયાં જશે ? અને કયાં ઉત્પન્ન થશે ? આ પ્રકારના પ્રશ્ન સાંભળીને ભગવાને કહ્યું ‘શૌયમા ઉવરો દ્વારદ્વારિયામારૂં માગ્યું પાણિત્તા મારે ઝારું જિન્ના ડે ગૌતમ ! તે ઉર્દુ ખરદત્ત દારક પેાતાની ૭૨ બહેાંતેર વર્ષોની ઉત્કૃષ્ટ આયુષ્ય પૂરી કરીને મરણ સમયે મરણ પામીને ‘ફીસે ચળ ખેચત્તાર હરિ સંભારો તદેવ બાન પુથ્વીનુ પ્રથમ-પહેલી પૃથિવીમાં એક ૧ સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નરકમાં નારકી જીવની પર્યાયથી ઉત્પન્ન થશે, તેનું એક ભવમાંથી ખીજા ભવનું પરિભ્રમણ મૃગાપુત્રના પ્રમાણે સમજી લેવું જોઇએ, તે જીવ પૃથિવીકાયમાં અને સેંકડાવાર હજારાવાર (એક લક્ષ-લાખા વાર) ઉત્પન્ન થશે, ‘તો ત્યિળા કરે યરે વજુડત્તાત્રય હિ ત્યાંથી ભ્રમણ કરીને ફરી તે હસ્તિનાપુર નગરમાં કુકડાની પર્યાયમાં જન્મ ધારણ કરી બાયમિને ચેવનોદિક વિષ ગાષ્ઠિક પુરૂષો દ્વારા માર્યાં જશે, અને ક્રી તથ્થૈવ સ્થિળો નયરે સેટ્ટિ પ્રુત્તિ િિદ્દફ' તેજ હસ્તિનાપુરમાં કોઇ એક શેઠના ઘેર પાસે ધ—શ્રવણુ કરશે, અને ધર્મ-શ્રવણ કરવાથી તેને મા વિવેદે વાસે ત્તિનિદ્દિફ એધિના લાભ થશે, સંયમના પ્રભાવથી તે સૌધમ નામના સ્વર્ગોમાં દેવ થશે, પછી ત્યાંથી ચવીને ફરી પાછા મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણ કરશે, ત્યાં દીક્ષા લઈને સકલ કર્માંના ક્ષય કરીને સિદ્ધિગતિને પ્રાપ્ત કરશે. ‘નિવૃત્ત્વો’આ પ્રમાણે હે જમ્મૂ ? આ સાતમા અધ્યયનના આ ભાવ ભગવાને કહેલ છે, મેં પણ પ્રભુ પાસેથી જેવા સાંભળ્યા છે તેવીજ રીતે તમને કહેલ છે. (સૂ૦ ૧૦)
પછી મરણ પામીને તપ
ઇતિ વિપાકશ્રુતના ‘દુર્ગાવવાTM ' નામના પ્રથમ શ્રુતસ્કંધની
વિપાપન્દ્રિા ટીકાના ગુજરાતી અનુવાદમાં
3
4
C
ઉત્પન્ન થશે, ત્યાં તે સ્થવિરે
4
बोहिं सोहम्मे कप्पे
શ્રી વિપાક સૂત્ર
उदुम्बरदत्त ' નામક સાતમુ અધ્યયન સમ્પૂર્ણ ૫ ૧-૭ ॥
૧૯૯