________________
શૌર્યદત્તકા વર્ણન
આઠમું અધ્યયન બ પ મતે ગમ વહેવો , ઈત્યાદિ.
આ સૂત્રમાં કહેલા કથનનું સમન્વય આ પ્રમાણે સમજવું જોઈએ– ‘સમો भगवया महावीरेणं जाव संपत्तेणं दुहविवागाणं सत्तमस्स अज्झयणस्स अयम? पण्णत्ते, अट्ठमस्स णं भंते ! अज्झयणस्स दुहविवागाणं समजेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के अटे पण्णत्ते तए णं से सुहम्मे अणगारे जंबू अणगारं एवं वयासी'
ભાવાર્થ-હે ભદન્ત ? જે કે શ્રમણ ભગવાન મહાવીરે દુ:ખવિપાકના સાતમા અધ્યયનને ઉદ્દે બરદત્તની કથા રૂ૫ ભાવ પ્રતિપાદન કર્યો છે, તે પ્રભુશ્રીએ તેનાં આઠમાં અધ્યયનનાં શું ભાવ કહ્યા છે? આ પ્રકારને જંબૂ સ્વામીને પ્રશ્ન થતાં શ્રી સુધર્મા સ્વામીએ કહ્યું કે હે જમ્મ? સાંભળે? સિદ્ધિસ્થાન પામેલા શ્રી મહાવીર પ્રભુએ આઠમાં અધ્યયનના જે ભાવ કહ્યા છે તે આ પ્રમાણે છે.
તે જાઢે તે સમg” તે કાલ તે સમયને વિષે “ોરિયg નવાં શૌર્યપુર નામનું નગર હતું, તેમાં “સારાવહિંસક એક શૌર્યવત સક નામને બગીચે હતું, ‘સારિો કરવો તે બગીચામાં શૌર્ય નામને એક યક્ષ રહેતું હતું, “સાવિ યા તે નગરના રાજાનું નામ શૌર્યદત્ત હતું. ‘તt if રિયg Tયક્ષ વદિયા ઉત્તરશુચિને સિમા તે શૌર્યપુર નગરના ઉત્તર દિશાના ભાગમાં ઈશાન ખુણામાં “ઇલ્થ i ? મધview રોલ્યા” એક બાજુ વર્તક-મચ્છીમારોની વસ્તી હતી. “તવ્ય જ સUદ જામે છે વિસરુ” તે વસ્તીમાં સમુદ્રદત્ત નામને એક માછીમાર રહેતો હતો, તે ‘ગાર નાવ ટુરિયાળઃ મહાઅધમી અને દુપ્રત્યાનંદી હતે. “તજ્ઞ i સમુદ
# મરજન્ન સત્તા ના મારિયા દોથા” તે સમુદ્રદત માછીમારની સ્ત્રીનું નામ સમુદ્રત્તા હતું “ગરીy૦ ” તે ઘણીજ સુન્દર હતી. પ્રમાણ અર્થાત લક્ષણથી તેની પાંચ ઇંદ્રિયે પરિપૂર્ણ હતી. ‘તલ્સ છે સમુદત્તક્ષ્ણ મધરસ yત્ત સમુદ્ર મારિયાઈ ચત્તા સરિ ના સારા થા” એ સમુદ્રદત્ત
શ્રી વિપાક સૂત્ર
૨૦૦