________________
जभिई च णं मम इमे गन्भे कुच्छिंसि गन्भत्ताए उववन्ने' ने हिवसथी મારા ગČમાં આ જીવ આવ્યા છે ‘તમિરૂં હૈંનું વિનયસ વત્તિયમ્સ ગાં શિટ્યા ખાવ અમળામા બાયા ચાત્રિ કૌત્યા' તે દિવસથી હું મારા પતિ વિજયરાજાને અનિષ્ટ, અકાંત, અપ્રિય અને અણમાનીતી થઈ ગઈ છું. 'णेच्छर णं विजए खत्तिए मम नामं वा गोतं वा गिण्डित्तए, किमंग ! पुण दंसणं वा परिभोगं वा, तं सेयं खलु मम एयं गब्र्भ बहूर्हि साडणाहि य पाडणाहि य गालणाहि य मारणाहि य साडित्तए वा ४ एवं संपेहेइ ' અરે ! શું કહું ! મારા પ્રાનાથને તે મારું નામ અને મારા ગોત્રનું નામ લેવામાં પણ લજ્જા આવે છે, તેા પછી જેવાની કે પરિભાગની વાતજ કયાં રહી ?, મારે માટે બસ એજ મા સારો છે કે-આ ગર્ભના વિનાશ થાય તેવા પ્રયાગેા દ્વારા એના ટુકડે ટુકડા કરી નાખું, ગ ગળી જાય તેવા ઉપાય દ્વારા ગાળી નાખું, મરણ પામે તેવા ઉપાયે થી મારી નાખું. એ પ્રમાણે તેણે પેાતાના મનમાં વિચાર કર્યાં. સંપેન્દ્રિત્તા ’વિચાર કરીને વર્તુળ વાળિ ચડુચાળિયાળિ ચ भसाडणाणि यखायमाणी य पीयमाणी य इच्छइ तं गन्धं साडित्तए वा ४ ' તે ગર્ભીના નાશ કરનારા અનેક પ્રકારના ક્ષાર ઔષધાના, કડવા ઔષધોનેા, તુરારસવાળા ઓષધાન, ખાવામાં અને પીવામાં ઉપયોગ કરતી હતી કે જેના વડે તે ગ નાશ પામી જાય, પરન્તુ ‘ ળો ચૈવ હું સે મે સદફ વા ૪’- તે ગ નાશ પામ્યા નહિ, ગળી ગયેા નહિં, તેમજ મરણ પણ પામ્યા નહિ. તદ્ સા મિયાदेवी जाहे नो संचाएइ तं गब्र्भ साडित्तए वा ४ , પછી જ્યારે તે મૃગાદેવી પોતાના ગર્ભના નાશ કરવા, ગાળી દેવા,પાડી દેવામાં અને મારી નાંખવામાં સફળ થઇ નહિ,
4
4
શ્રી વિપાક સૂત્ર
૫૭