________________
ગર્ભક પ્રભાવસે મૃગાદેવીકા શરીરમેં પીડા હોના ઔર પતિદ્વારા
અપમાનિત હોને કા વર્ણન
તy i તીરે ઈત્યાદિ.
‘તા છે તે એકાદિ જીવના ગર્ભમાં આવ્યા પછી “તીસે નિવા–સેવ તે મૃગાદેવીના “કરાર” શરીરમાં “ચ” વેદનાઓ “ ન્યૂયા’ ઉત્પન્ન થઈ, જે વેદનાઓ “ના નાવ ગત’ ઉજજવળ–મહાવિકટ, વિપુલ-વિશાળ, ભારે સખત, પ્રગાઢ-ચંડ-નિબિડ, ઉગ્ર-ભયાનક, દુઃખ ઉત્પન્ન કરનારી, તીવ્ર-દુસ્સહ કષ્ટથી સહન કરવા યોગ્ય. દુધિસહ-અધિક કણથી સહન કરવા લાગ્યું અને આખા શરીરમાં દાહ ઉત્પન્ન કરનારી હતી. “મિદં ર ' જે દિવસથી “મિયા-વીણ” મૃગાદેવીની કુખમાં-ઉદરમાં “મિચાg સાર' મૃગાપુત્ર દારક “જમાઈ લવજો” ગર્ભરૂપથી ઉત્પન્ન થયો, “તમિદં ર ” તે દિવસથી આરંભીને “ મિયાદેવી ” તે મૃગાદેવી ‘વિજય રત્તર” પિતાના પતિ વિય ક્ષત્રિય માટે “અળા, મતા, મણિયા, રામgUIT, મમળાના ચારિ સ્થા’ પ્રતિકૂલ, અમનોહર,
મૃગાદેવીકા માનસિક વિચાર
અપ્રિય, અમને જ્ઞ–અસુન્દર અને અણગમતી બની ગઈ. _ 'तए णं तीसे मियादेवीए अण्णया कयाइं पुव्वरत्तावरत्तकालसमयसि
વગાયિં બારમા કેટલાક સમય પછી એક દિવસ રાત્રીના પૂર્વભાગ અને અપરભાગથી મિશ્રિત સમયમાં એટલે મધ્યરાત્રિમાં તે મૃગાદેવી, કુટુંબની ચિન્તાથી જાગી રહી હતી, તે સમયે “ ગથિઇ વાર સમુલિનસ્થા” તેના મનમાં ચિહ્નિત, કલ્પિત, પ્રર્થિત અને મનોગત વિચારો ઉત્પન્ન થયા કે– 'एवं खलु अहं विजयस्स खत्तियस्स पुब्बिं इहा, कंता, धिज्जा वेसासिया, ગણુમયા ગ્રાસ’ મારા પતિ વિજયરાજાને પ્રથમ ઈષ્ટ, વ્હાલી, કાંત, સુંદર, મનેz-મનહરણ કરનારી, ધ્યેય—ચિન્તનીય અને વિશ્વાસપાત્ર તથા માનીતી હતી, પરંતુ
શ્રી વિપાક સૂત્ર
૫૬