________________
મૃગપુત્ર કા વર્ણન
'ताहे संता तंता परितंता अकामिया अस्सवसा तं गम्भं दुई-दुहेणं परिवहइ' ત્યારે મનમાં અત્યંત ખેદથી પીડા પામીને તેના શરીરમાં બહુજ દુઃખ થયું, અને મન તથા શરીર બનેમાં એકસાથે વિશેષરૂપથી પીડા થવા લાગી, અને અભિલાષારહિત થઈને કોઈ પણ ઉપાય નહિ ચાલે, તેથી પરવશ થઈને દરેક પ્રકારે ભારે દુ:ખની સાથે તેણે ગર્ભ ધારણ કર્યો. “તd દ્વારા એના જેવું अट्ठ नालीओ अभितरप्पवहाओ अट्ठ नालीओ बाहिरप्पवहाओ अट्ठ पूयप्पवहाओ अटूट सोणियप्पवहाओ, दुवे दुवे कण्णंतरेसु, दुवे दुवे अच्छितरेसु, दुवे दुवे नक्कंतरेसु, दुवे दुवे धमणिअंतरेसु अभिक्रवणं अभिक्खणं पूर्य च સોળિયં પરિસરમાળીરે જેવા વિહેંતિ જ્યારે તે મૃગાપુત્ર ગર્ભમાં હવે ત્યારે તેની આઠ નાડીઓ તે શરીરની અંદર રુધિર (લોહી) આદિને વહેવરાવતી હતી, અને બીજી આઠ નાડીઓ શરીરની બહાર પર આદિને વહેવરાવતી હતી, આ પ્રમાણે સોળ નાડીઓ શરીરની અંદર અને બહાર લેહી અને પરૂ આદિ અપવિત્ર પ્રવાહીરૂપ રસને વહેવરાવતી હતી, તેમાંથી બે બે નાડીએ કાનના બને છિદ્રોમાં, બે બે નાડીઓ નેત્રની અદર, બે બે નાકના નસ્કેરામાં, બે બે નાડી હદયના કોઠાની અંદર રહેલી નાડીઓના વચમાં નિરંતર વારંવાર પરૂ અને રુધિરને બહાર અને અંદર વહેવરાવતી હતી. “ત વારસ મિજાયરસ જેવા नाम वाही पाउन्भूए, जणं से दारए जे आहारेइ, से णं खिप्पामेव विद्धंसમાજી, દૂર જ ખાઈ પરમ તથા ગર્ભમાં રહેલા તે મૃગાપુત્રને એક ભસ્મક નામનો રોગ પણ ઉત્પન્ન થઈ ચુક્યા હતા, તેથી તેની માતા દ્વારા ખાધેલ ખોરાકમાંથી જે કાંઈ આહાર તે મૃગાપુત્ર લેતે હવે તે તુરત જ બળીને ભસ્મ થઈ જતું હતું, અને પરૂ તથા રુધિરના રૂપમાં પરિણત પણ થઈ જતો હતો, વિ જ સે દૂર્ઘ ળ વ મારે તેને પણ તે ખાઈ જતે હતે. “તe સ મિયાદેવી મા જાઉં નાણું મારા પgિori સાનું પાયા નબિંઉં નવ માફિમેર” મૃગાદેવીને જ્યારે ગર્ભને નવ માસના પૂરા દિવસ થયા ત્યારે તેને એક પુત્રનો જન્મ થયે, તે જન્મથીજ આંધળે અને મૂંગે હતું, તેનું કોઈ પણ અંગ-ઉપાંગ પૂરું ન હતું, પરંતુ તે તે તમામની આકૃતિ માત્ર જ હતી. ,
ભાવાથ–મૃગાપુત્રના અશુભ કર્મોની પ્રબળતા પ્રગટ કરતાં સૂત્રકાર કહે છે છે કે –જ્યારથી તે ગર્ભમાં આવ્યું હતું તે સમયથી તેને સુખ મળ્યું ન હતું,
શ્રી વિપાક સૂત્ર
૫૮