________________
મૃગાદેવીના ઉદરથી જન્મ પામ્યા, અને જન્મથી જ તે આંધળો અને મૂંગે હતે. તેને કઈ પણ અંગ કે ઉપાંગની પૂર્તિ ન હતી, પરંતુ તેની આકૃતિમાત્ર હતી. ( ૧૯).
“તy i સી.” ઈત્યાદિ.
ત્તા ” બાળકનો જન્મ થયા પછી “સા મિલાવી તે મૃગાદેવીએ હું” હુંડ-ખાસ આકારરહિત એટલે કે તમામ અવયનાં પ્રમાણથી શૂન્ય સંસ્થાન વાળા, તથા “અંધ અંધરૂપ “તું તાર” તે પુત્રને “પાસ જે, “સિti’ દેખતાં જ તે “એ વિચારથી કે આ અમારું કેવું અનિષ્ટ કરશે” “મીયા તથા
વન સંગાયમા” બહુજ ભય પામી ગઈ, અને પીડિત થઈ, વ્યાકુળ પણ થઈ, તથા ભય વડે તેનું શરીર કંપવા લાગ્યું, પછી “મમ્મધારું થાય માતાને “સદાવે બોલાવી, “કદાવરા બેલાવીને “વં જાણી તેને આ પ્રમાણે કહ્યું કે – રેવાgવવા અરજી i તુ” હે દેવાનુપ્રિયે! તમે જલદી જાઓ, અને “યં વાર અને કહિથી આ બાળકને લઈ જઈને કોઈ પણ એકાન્ત સ્થાનમાં ઉકરડા કે કચરાના ઢગલામાં “શાદ’ નાખી આવે. “તt i સા મારું મૃગાદેવીનાં આ પ્રકારનાં કહેલાં વચનોને સાંભળીને ધાયમાતા “તાત્તિ તથાસ્તુ (તમે કહ્યું તે પ્રમાણે કરીશ) – એ પ્રમાણે કહીને, ‘મિયાની ઈચમ ઘઉભુ” મૃગાદેવીના કહેલા અભિપ્રાયને સ્વીકાર કર્યો, પહકુળના વીકાર કરીને “જેવ વિન અરિજી તેને ૩
વાછરું” તે પછી જ્યાં વિજય ક્ષત્રિય હતા ત્યાં આવી 'उवागच्छित्ता करयलपरिग्गहियं सिरसावत्तं मत्थए अंजलिं कटु एवं वयासी' આવીને તેણે બન્ને હાથ જોડી માથા પર અંજલી કરીને આ પ્રમાણે નિવેદન કર્યું – “મા!” હે સ્વામિન! “મિચાવી નવા માસા ના ગામે મૃગાદેવીને નવ માસને સમય પૂરો થતાં પુત્રને જન્મ થયે છે, તે જન્માંધ અને જન્માંધરૂપ છે, એટલે કે તેને કઈ પણ અંગ અને ઉપાંગ પૂર્ણ નથી, કેવળ તે સર્વની તેનામાં આકૃતિમાત્ર જ છે. 'तए णं सा मियादेवी त हुंडं अंधरुवं पासइ पासित्ता भीया तत्था उबिग्गा સંજામા મર્મ સારૂ” જ્યારે મૃગાદેવીએ તે હંડક અને અંધરૂપ બાળકને જે, તથા જોતાંની સાથે જ તે બહુજ ડરી ગઈ. ચિત્તમાં વિશેષપણે ઉદ્વેગ પામી અને ભયના કારણે તેના શરીરમાં કંપારી છૂટી. આવી હાલતમાં તેણે મને બેલાવી અને
સદાવિત્ત’ બોલાવીને “ર્વ વાસી આ પ્રમાણે કહેવા લાગી કે “રેવાનુણવા હિ દેવાનુપ્રિયે! ‘n if fછે તમે જાઓ અને “થે વાર પતે પુરરિયાઈ ઉદ આ બાળકને કેઈ એકાંત સ્થાનમાં ઉકરડામાં કે કચરામાં નાખી
શ્રી વિપાક સૂત્ર