________________
આ “તે તે “સામ” હે સ્વામિન ! “સંસિ આપ આજ્ઞા આપે, શું હું તે સાર ૩sફાનિ ઉતા મા?’ એ બાળકને રાણીના પ્રમાણે કે એકાન્ત સ્થાનમાં મૂકી આવું કે નહિ ? “તw it તે વિના રણ તને ગમ્મુધાજ અંતિg fમટ્ટ સંવા તવ સંમત્તે ઉદા’ આ પ્રકારે ધાયમાતાના મુખથી એવાં વચન સાંભળીને રાજા જે રૂપમાં બેઠા હતા તેજ રૂપમાં સંભાત થઈને એટલે જલ્દી જલ્દી ઉભા થઈ ગયા, અને “કડિત્તા લેખો જયારે તેને કવર ઉઠીને જ્યાં મૃગાદેવી હતા ત્યાં આવી પહોંચ્યા. “વીછિત્તા નિયાતે િgવં વાણી તેવાળિયા ! તુર્દ ને નભે આવીને તેણે મૃગાદેવીને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયે! આ તમારે પહેલા ગર્ભ છે. “તેં કહું છું તુમ પડ્યું તે વડેયાવાસ ” માટે જે તમે એને એકાન્તસ્થાનમાં નંખાવી આપે છે તે
તો i તુરું પા નો ઉપર વિસ” તે પછી તમારાં ભવિષ્યમાં થનારાં સંતાન સ્થિર થશે નહિ, અર્થાત્ બીજા સંતાન જીવશે નહિ. “તો ? એટલા માટે નિશ્ચિત “તુમ ાથે તારાં સિરિસ પિ સિંgi મત્તાને પરિબારમાર દિદિ ” તમે આ બાળકને મનુષ્ય ન જાણે તેવી રીતે ભેંયરામાં ગુપ્તરૂપથી રાખો અને ત્યાં ગુપ્તપણે ખાન-પાન આપીને તેનું પાલન-પોષણ કરે. “ તો ? એવી રીતે કરવાથી જ ‘તુ જયા ચિર વિરૂ” હવે પછી થનારી તમારી પ્રજા-સંતાન સ્થિર થશે (જીવતા રહેશે). ‘તા જં ના નિવી વિનય
ત્તિચરણ તરિ પ્રથમ વિvi પવિમુonફ” આ પ્રમાણે તે મૃગાદેવીએ પિતાના પતિ વિજય રાજાના વચનને “તથાસ્તુ” કહીને બહુજ વિનયથી તેને સ્વીકાર કર્યો, અને 'पडिसुणित्ता तं दारगं रहस्सियंसि भूमिघरंसि रहस्सिएणं भत्तपाणेणं पडिजागસમાપીર વિદારુ સ્વીકાર કરીને તે બાળકને એકાન્ત ગુપ્તરૂપ ભેંયરામાં રાખીને ગુપ્તરૂપથી ભેજન–પાન આપીને પાલન–પિષણ કરવા લાગી. “va વસ્તુ ગોયમા ! મિરાપુરે વારW T ITI નાવ જુદમામ વિરૂ’ એ પ્રમાણે છે ગૌતમ! મૃગાપુત્ર દારક પૂર્વકાળના હોવાના કારણે પુરાતન અને દુશ્ચીણ—અશુભતમ માઠા અધ્યવસાયોથી ઉપાર્જિત (મેળવેલાં), તથા આલોચના-આદિ શુદ્ધિ વડે કરી દૂર નહિ કરેલાં એવાં અશુભ પિતાના કરેલા પાપકર્મોનાં અશાતારૂપ અશુભ ફળને ભેગવી રહ્યો છે.
ભાવાર્થ—આ બાળકનું હંડક સંસ્થાન છે, તેના અવયવમાં કઈ પ્રકારને ખાસ આકાર નથી, અને તે અવયવે પિતાના પ્રમાણ-અનુસાર પણ નથી. આ તે એક વિલક્ષણ આકૃતિમાત્ર છે, ન જાણે આથી શું અશુભ થશે? અને એ કેવા પ્રકારનું
શ્રી વિપાક સૂત્ર