SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ હે પરોપકારી મહાપુરુષ ! આપ મારી પ્રાર્થનાને સ્વીકાર કરીને, તમારા ચરણરજના કણથી મારા ઘરને પવિત્ર કરે છે ૩ છે આ પ્રમાણે સ્તુતિ કરીને નમસ્કાર કર્યા. વંદિત્તા મંપિત્તા નેવ મઘરે તેવ વાછરૂ વંદન નમસ્કાર કર્યા પછી, જયાં રસોડું (રસોઈઘર–પાકશાળા-) હતું ત્યાં આવ્યા. ‘ઉચારિત્તા” આવીને “ચાં વિષ માં પળ વારૂબં साइमं पडिलाभेस्सामि-त्ति कटु तुट्टे, पडिलाभेमाणे तुठे, पडिलाभिएत्ति तुडे' તે દાન આપવા પૂર્વે “હું આજ મારા હાથથી મુનિરાજને પુષ્કળ અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્યના દાન આપીશ, એવી ભાવના–વિચાર કરી પ્રસન્નચિત્ત થયે, પછી દાન દેવા સમયે. અહે! ભાગ્ય છે કે આજ હું મુનિરાજને પુષ્કળ આહારના અશનાદિ પદાર્થો આપી રહ્યો છું. એ વિચાર કરી પ્રસન્ન ચિત્ત થયા અને જ્યારે દાન–આહાર–આપી ચુક્યા ત્યારે પણ “આજે મારે જન્મ સફળ થયે કે મેં મારા હાથથી મુનિરાજને પુષ્કળ અશનાદિ આપીને લાભ લીધે” આ પ્રમાણે વિચાર કરીને પ્રસન્ન ચિત્ત થયે. સૂત્ર ૬ છે ‘તy i dજ્જ ઈત્યાદિ. તણ ” તે પછી “તક્ષ મુમુદ્દH” તે સુમુખ ‘જાદવ ગાથા પતિને તે વ્યસુદ્ધાં તે દ્રવ્ય શુદ્ધિથી, “રામ” દાયકની શુદ્ધિથી-ઉદારભાવ ચુકત પિતાની શુદ્ધિથી ‘વિહાલુ પ્રતિગ્રાહકની શુદ્ધિથી-અતિચાર રહિત તપ અને સંયમના આરાધક સુદત્ત જેવા અણગારની શુદ્ધિથી, આ ત્રણ પ્રકારની શુદ્ધિથી એવું ત્રણ કરણથી શુદ્ધિથી અર્થાત શુદ્ધ મન વચન અને કાયાથી “મુદ્ર નજરે હિશ્રામિણ સમાજને સંવારે પરિક સુદત્ત અણગારને દાન-(આહાર) આપીને પિતાનો સંસાર એ છે કર્યો. “મણુસાફg fજાવ એ પ્રમાણે મનુષ્યની આયુષ્યને પણ બંધ કર્યો. જિદંતિ મારું વિશ્વ વિખ્યારૂં મૂયારૂ મુનિને દાન આપ્યું તે પુણ્યના પ્રભાવથી તેના ઘરમાં પાંચ દિવ્ય વાતે-દેવકૃત થઈ “તે બદા' તે આ પ્રમાણે કે “વસુદા ગુદાર, સેવાને મુખે વારૂપર, વેસ્ટ્રા શ્રી વિપાક સૂત્ર ૨૪૮
SR No.006439
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy