SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ તy of સે મ ને મારે ” ઈત્યાદિ. તપ vi” નામસંસ્કાર થયા પછી “જે મારે મારે તે અગ્નિસેન કુમાર “પંચધા જ્ઞાવ વઢ” હવે પાંચ ધાયમાતાએથી પાલિત થતે વૃદ્ધિ પામવા લાગ્યું. “તા i ? અમને નામં મારે ઉમુવાડવામાં રાત્રિ ફ્રોથા ક્રમશ: વૃદ્ધિ પામતાં પામતાં તે બાલ્યાવસ્થા પૂરી કરીને તરૂણ અવસ્થાને પ્રાપ્ત थयो अट्ट दारियाओ जाव अट्ठओ दाओ उपि पासाय० भुंजमाणे विहरइ' ત્યારે તેના પિતાએ તેનો વિવાહ આઠ કન્યાઓની સાથે કર્યો. પ્રત્યેક કન્યાના પિતાએ તેને પહેરામણીમાં પ્રત્યેક વસ્તુઓ આઠ આઠની સંખ્યામાં આપી. તે આઠ સ્ત્રીઓની સાથે એક સ્વતંત્ર ભવનમાં મનુષ્યભવસંબંધી કામને ભગવતે રહેવા લાગે. "तए णं से विजए चोरसेणावई अण्णया कयाइं कालधम्मुणा संजुत्ते' એક સમયે તેના પિતા વિજય ચેરસેનાપતિ મૃત્યુ પામ્યા. “તy i ? અમારે કુમારે પંહિં વરસહિં સદ્ધિ સંપરિવું” અભસેન કુમારે પાંચસો ચેરેની સાથે મળીને “ મા મને વિઝવમા” રૂદન તથા આકંદન-વિલાપ કરવા સાથે વિનયમા વરસે વરસ’ પિતાના પિતા વિજય ચોરસેનાપતિની ‘ રસમુvણે દર રૂ” દ્ધિ (સંપત્તિ) અનુસાર સત્કાર સાથે સ્મશાનયાત્રા કાઢી ‘ારિત્તા દુરું સ્ટોરૂયાડૅ માઘિાડું શરૂ” તે પછી અભગ્નસેને પિતાના મૃત્યુ પછીના થતા તમામ લેકવ્યવહાર પણ કર્યા. “ત્તિ છે qસોઇ ના ચાવિ ફ્રોથા લૌકિક ક્રિયાઓ પૂરી થયા પછી થોડા સમય પછી હળવે હળવે અભગ્નસેન શંકરહિત થઈ ગયે. “તy iાં જે ઘંવરસારું તે પછી તે પાંચસે ચેરેએ “ગયા જયારે કેઈ એક સમય “કમસે કુમાર તે અભગ્નસેનને “સીટીવી મિસિંચાતિ” શાલાટવી નામની ચરપલ્લીમાં ગાજતે વાજતે બહુજ આનંદથી ચેરના સેનાપતિપદ પર સ્થાપિત કર્યો “તe i ? ગામજો મારે વરસેવિ નાણ” એ પ્રમાણે તે અભગ્નસેન કુમાર હવે ચેરેના શ્રી વિપાક સૂત્ર ૧૨૦
SR No.006439
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy