SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષની પિતાની ઉત્કૃષ્ટ આયુષ્ય ભેળવીને “ઘોઘા જારમારે જ વિચા મરણ સમયે આસ્તે ધ્યાનથી મરણ પામીને, “ઢોr gઢવી ૩ તિસાજાવદિપણુ રૂણુ ખેચાણ કરવને બીજી પૃથ્વીમાં જ્યાં ઉકષ્ટ ત્રણ સાગરની સ્થિતિ છે એવા નરકમાં નારકની પર્યાયથી ઉત્પન્ન થયું. “તy of Rા विजयमित्तस्स सत्थवाहस्स सुभद्दा भारिया जाइणिदुया यावि होत्था' વિજયમિત્ર સાર્થવાહની ભાય સુભદ્રા સાર્થવાહી હતી. જે જાતિનિંદુકા હતી, એટલે કે ના નાગા ફારા વિદાયમાનંતિ” તેને બચા-બાળક થતાં જ મૃત્યુ પામતા હતા. ભાવાર્થ–ગોત્રાસે પોતાની ૫૦૦ પાંચસો વર્ષની આયુષ્યનો સમરત સમય ગાય આદિ પશુઓની હિંસા કરવામાં અને માંસમદિરા ખાવા-પીવામાં નાશ કર્યો હતો. તેના ફલસ્વરૂપ અશુભતમ કર્મોને બંધ કરીને તેને જ્યારે મરણને સમય આવ્યું ત્યારે તે આધ્યાન કરતાં મરણ પામે. તેથી બીજી પૃથ્વીના ઉત્કૃષ્ટ ત્રણ સાગરેપમની સ્થિતિવાળા નરકમાં નારકી જીવની પર્યાયથી ઉત્પન્ન થયે. વિજયમિત્ર સાર્થવાહની ભાર્યાનું નામ સુભદ્રા હતું, જે જાતિનિંદુકા હતી, એટલે તે કારણથી તેનાં બાળક જન્મતાંજ મરણ પામતાં હતાં. (સ. ૧૩) તy i ?” ઈત્યાદિ. ‘તy ” “તે નોરતે હજાદે તે ગવાસ કૂટગ્રાહનો જીવ હોવા પુદગો” તે બીજી પૃથ્વીથી “મriતરંડા નીકલીને સીધે “ફર વાણિયજાને પાય” આ વાર્થિજગ્રામ નગરમાં “વિજયવિરાસત સત્યવા” વિજયમિત્ર સાર્થવાહની પુમદા સત્યવાહી રિંછતિ સુભદ્રા નામની ભાર્યાની કુંખમાં પુરાણ ઉવવો’ પુત્રરૂપે ઉત્પન્ન થયે. ‘તણ સા સુમરા સત્યવાહી અgયા જયા જવા માસા વાહિgurti સાથે થયા” સુભદ્રાને કોઈ શ્રી વિપાક સૂત્ર ૯૧
SR No.006439
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy