SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ વિન્ને િવ ૬ વાવવા ' વૈદ્ય, વૈદ્યપુત્ર આદિ ચિકિત્સકેએ રેગ અસાધ જાણું છોડી દીધે, તથા “રિવારિ ’ તેની જે સારવાર કરનાર પરિચારક જન હતા તેમણે પણ રાજાને છેડી દીધા, ત્યારે “નિસિમેસ? રાજાએ પિતે પણ ઔષધ સેવન કરવામાં ઉપેક્ષાવૃત્તિ કરી લીધી. તે અવસ્થામાં સોરારીબાદિં મખૂઇ સમજીને તેના સોળ રોગો દિન-પ્રતિદિન વધારેવધારે થતા ગયા, અર્થાત્ એકદમ વધતા ગયા, અને તે કારણથી તે રાજા ઘાણેજ પીડા પામવા લાગે, તે પણ ‘ને જ ટ્રે ૨ જાવ ચંતેરે પુરિજી રાજ્ય, રાષ્ટ્ર અને અન્ત:પુર આદિમાં એકદમ ભારે મૂછ પામેલો તે રાજા 'रज्जं च रहें च आसाएमाणे, पत्थेमाणे, पीहेमाणे, अभिलसमाणे' ભગવેલા રાજ્યસુખાની અભિલાષાથી રાજ્ય આદિમાં આસકત થયેલ રાત્રિ-દિવસ તેના વિચારોમાં ડખે રહેતા કે—કયાંક મારી આ અવસ્થા–સ્થિતિમાં મારું રાજ્ય મારી પાસેથી છુટી ન જાય’, તેથી તેને પ્રાર્થના, પૃહા અને અભિલાષાને કોઈપણ વિષય હોય તે તે એક રાજ્ય જ હતો, તેથી રાજ્યમાં જ તેની સ્પૃહા અને અભિલાષા કાયમ રહેતી હતી. “મદદવસ” માનસિક દુઃખ અને શારીરિક કષ્ટોની પરંપરાથી, અને ઈન્દ્રિયસંબંધી વિષયના સુખની અભિલાષાથી બહુજ દુઃખિત બને તે રાજા “ગઢાળારૂં વાસણયારું પ્રમાણ પત્રફરા” અઢીસે (૨૫૦) વર્ષનું ઉત્કૃષ્ટ આયુષ્ય પાલન કરીને “મારે છું શિવા” અન્તમાં આયુસ્થિતિને ક્ષય થતાંજ કાળ (મરણ) પામીને “ફીસે ચTMમાણ પુરવી” એ રત્નપ્રભા પૃથ્વીના વરસે સારવટ્રિફvy Rાપુ જેવા લવને ઉત્કૃષ્ટ એક સાગરોપમની સ્થિતિવાળા પ્રથમ-પહેલા-નરકમાં નારકી પણ ઉત્પન્ન શે. ત્યાંના અનંત દુઃખને ભગવતભાગવતે જ્યારે તેની નારકીની સ્થિતિ પૂરી શ્રી વિપાક સૂત્ર ૫૪
SR No.006439
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy