SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ કુતવિભવ અર્થાત તેમણે જ પિતાના વૈભવ-સંપત્તિને દાનાદિ શુભ કાર્યોમાં સફલ કરી છે તેને જ મનુષ્ય સમ્બન્ધી જન્મ અને જીવન સફલ છે કે:-“ના ii પણ દિવસે નવ સદ્ધિ' જે પિતાના પતિના હદયનાં માંસને યાવત-તળી ભુંજીને અને શૂલ પર રાખીને પકાવેલાં હોય અને તેની સાથે મુરે જ ” મધુ–મેરક જાતી, સીધુ અને પ્રસન્ન એવી પાંચ પ્રકારની મદિરા (દારૂ)એના એકવાર આસ્વાદન કરી, વારંવાર સ્વાદ લઈને પરિભેગ કરતી અન્ય સ્ત્રીઓને આપીને “ નાવ તારું વિતિ' દેહદ (મને રથ)ને પૂર્ણ કરે છે. તે કફ મમર’ તે હું પણ “નાર યાવત એ પ્રમાણે શ્રી દામ રાજાના હૃદયનાં માંસને પાંચ પ્રકારની મદિરાઓની સાથે ઉપભેગાદિ કરીને મારા દેહદમનારથ ‘ વિજજ્ઞામિ ' પૂર્ણ કરૂં તે સારું છે. “ત્તિજટ્ટી આ પ્રમાણે વિચાર કરીને તે “સંકિ વોષિ વિજ્ઞમાત પિતાને દેહલો પૂર્ણ નહિ થવાથી “ના” યાવત સુકાવા લાગી, ભૂખી રહેવા લાગી માંસરહિત નિસ્તેજ રોગીષ્ટ રોગગ્રસ્ત શરીરવાળી અને હતાશ બનીને “ફિયારૂ આર્તધ્યાન કરવા લાગી. રાયપુછી સિરીમા ” આવી સ્થિતિમાં બેઠેલી તે બંધુશ્રીને એક સમય રાજાએ જોઈ અને તે પરિસ્થિતિ થવાનું કારણ પૂછયું, ત્યારે તે બંધુશ્રીએ પોતાને તમામ વૃત્તાન્ત રાજાને કહી સંભળાવ્યું “ત, સે સિરિતાને રા' તે પછી શ્રીદામ રાજાએ, “ તેરે વિંછણિક તેવી તારું તે બધુશ્રી દેવીના તે દેહલાને (મને રથને) “ વિ વવા કોઈ પણ એક ઉપાયથી અર્થાત્ જેથી તે સમજી શકે નહિ તેવી રીતે પિતાના હદયના માંસની જગ્યાએ માંસના જેવી જ બીજી વસ્તુ આપીને “વિ પૂરો કર્યો. “તw vi Rા વંતિ રેલી પછી તે બંધુશ્રી દેવી એ પ્રમાણે કરવાથી સંપુoળવા ' દેહલો પૂર્ણ થતાં સંમાનિત થતાં તેને કોઈ પણ વસ્તુની અભિલાષા રહી નહિ. “ તે મ’ તે ગર્ભને ‘સુદંરે ” સુખપૂર્વક “વવિદ ધારણ કરવા લાગી. ‘તા સા પંથેણિ વિë માસામાં વરૂ હિg UTTvi નાવ તાર કયાયા’ ગર્ભના ૯ નવ માસ બરાબર પૂરા થઈ ગયા ત્યારે બંધુશ્રીએ એક પુત્રને જન્મ આપ્યો. ‘તા તસ રાજાસ” જન્મ થયા પછી તે બાળકના જન્મપિચર ” માતા-પિતાએ 'નિત્તે ભારે દિવસે સંપત્તિ વારસા અગિઆર ૧૧ દિવસ પૂરા થયા પછી બારમાં ૧રમાં દિવસના પ્રારંભમાં એટલે બારમે દિવસે ‘રૂ પામધેનું વાતિ ” પિતાના એ પુત્રના આ પ્રમાણે નામસંસ્કાર કર્યા રોડ of માં હાજે નૈતિને નામેvi” કે આ અમારો પુત્ર “જિ ” આ નામથી પ્રસિદ્ધ થાઓ ! “તt of સે જીવિતેણે સુમારે પંચધા પરિવુ નાવ પરિવર” ત્યાર પછી તે નંદીસેનકુમાર પાંચ ધાઈએથી રક્ષિત થઈ વધવા લાગ્યું. “તe f સે નહિ મરે કસુરવા શ્રી વિપાક સૂત્ર ૧૭૯
SR No.006439
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy