SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ નંખાવતા, કરવત વડે વહેવરાવતા, અસ્તરાથી છલાવતા અને તીક્ષણ ધારવાળા શસ્ત્રોથી નેદાવતા–ભેંકતા અને તેના ઉપર ખારૂં તેલ છાંટતા, અને તે ખારા તેલનું મર્દન પણ કરાવતા, કેટલાકના માથામાં, ગર્દનમાં, કેણીઓમાં અને ઘુંટણમાં તે લોઢાના ખીલા અને વાંસની મોટી તીણ સળીએ બેસતા હતા, સાથે-સાથે તીક્ષણ કાંટા પણ તેના શરીરમાં ખોસતા અને અધવચ્ચેથી તે કાંટાની શૂળ તેડી નાંખતા, કેટલાકને હાથ-પગની આંગળીઓમાં સોયે બેસતા, તપાવેલા લોઢાથી ડામ આપવાના ખીલાએને મુગરોથી ટીપી-ટીપીને બેસારતા હતા, પછી તેને જમીન પર ઘસડતા હતા, કેટલાકના તે ગુપ્તિ આદિ હથિયારથી છરી-કુઠાર અને નરેણીઓથી શરીર છિન્નભિન્ન કરાવતા હતા, છિન્ન ભિન્ન કરાવીને પછી લીલા દર્ભ–દાભડાથી તેના શરીર પર વિંટાળતા, વિટાળીને તેને તડકામાં રાખતા હતા. તાપમાં રહેવાથી જ્યારે તે દર્ભ સૂકાઈ જતા હતા ત્યારે તેના શરીર પરથી ચડ-ચડ શબ્દ થતાં એને ઉખેડાવતા તેથી ચામડી સહિત તે નીકળવા લાગત. (સૂ૦ ૫) તા ii સે ' ઇત્યાદિ. - “તપ ' આ પ્રમાણે “સે દુર વારાણ” તે દુર્યોધન ચારક પાલક જેનું “ઇથળે ૪” રાત્રી-દિવસ એજ કામ હતું, અનુચિત અધિકતર દંડ દે એજ પ્રધાન કામ હતું, તે કામમાં તેણે વિશેષ કુશળતા પ્રાપ્ત કરેલી હતી. અર્થાતુ આવા પ્રકારના કર્મોનું આચરણ કરવું એજ જેને સ્વભાવ હતું તે ‘સુપાર્વ સમન્નિના પિતાના કૃત કર્માનુસાર અનેક પ્રકારનાં બહુલ–ઘણું જ પાપકર્મોને બંધ કરવામાં જ “તીરં વાસણયારું નામ પાષ્ઠિત્તા પિતાની ૩૧૦૦ એકત્રીસ વર્ષની ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્ણ કરીને “ત્રિમાણે શરું વિશ્વ છઠ્ઠી પુરી કરજોસે વાવીયા રોમરૂિપણ રૂપનું જોરરૂચાણ ઉવવો’ મૃત્યુના અવસરે મરણ પામીને છઠ્ઠી પૃથિવીનાં ૨૨ બાવીસ સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નરકમાં ઉત્પન્ન થયે. “તે તો અનંત વ્યસ્ત મદુરાણ જારી શિરિવામક્ષ જuો વંતિg વીજ બિછસિ ત્તત્તાપ sum” ત્યાંની બાવીસ ૨૨ સાગરની સ્થિતિ પૂરી કરીને જ્યારે ત્યાંથી નીકળ્યા તે પછી આ મથુરા નગરીમાં શ્રીદામ રાજાની બંધુશ્રી રાણીના ઉદરમાં પુત્રરૂપથી ગર્ભમાં આવ્યા. ‘તણ પ ” ગર્ભ રહ્યા પછી “તીને વૈસિરીપ વી” તે બંધુશ્રી દેવીના ગર્ભને “ તિરું માસામાં વાહપુuri ” ત્રણ માસ પૂરા થયા પછી “ પથાર તો પાડભૂખ' આવા પ્રકારનો દેહદ (મરથી ઉત્પન્ન થયે “પના ii તમો માળો બાવ' તે માતાઓ ધન્ય છે. યાવત પુણ્યવતી છે, કૃતાર્થ છે, કૃત પુણ્ય (તેણે પુણ્ય કરેલા છે) જેઓએ પૂર્વભવમાં પુણ્ય કર્યા છે. કૃતલક્ષણ- તે શુભ લક્ષણોથી યુકત છે અને શ્રી વિપાક સૂત્ર ૧૭૮
SR No.006439
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy