SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ વદ્ય, વૈદ્યના પુત્ર, જ્ઞાયક, શાયકના પુત્ર અને ચિકિત્સક તથા ચિકિત્સકના પુત્ર અંજુદેવીના નીશૂલ રેગને શાંત કરશે-મટાડશે, તે, રાજા સારી રીતે ધન આપીને સત્કાર કરશે. અર્થાત્ પુષ્કળ ધન આપશે. આ પ્રમાણે રાજાના કૌટુમ્બિકપુરુષેએ રાજાની આજ્ઞા પ્રમાણે જાહેરાત કરી “તા તે વદ વિના ના રુમાં જણાવે છેvi ચા રાસ જેવા વિના જ તેને પાછતિ” આ પ્રમાણે જાહેરાત થઈ ત્યારે તે જાહેરાત સાંભળીને સૌએ તે વિષે સારી રીતે વિચાર કર્યો, પછી તે કામ કરવાની શકિત ધરાવતા તમામ-વિજય રાજાની પાસે આવ્યા. ‘વારા આવીને “વ રૂપત્તિવાર્દિક શુદ્ધિીર્દિ ઘરિણામેના છતિ ગંગુ રેપ રોજીરું વવામિત્ત તેઓએ ઔત્પાતિકી, વૈયિકી, કાર્મિકી તથા પરિણામિક આ ચાર પ્રકારની બુદ્ધિયાથી પકવ–બનીને અંજૂદેવીને થયેલા યોનિ ફૂલ રોગનું શમન કરવા માટે ઉપાય કર્યા પરંતુ, “જો સંવાતિ વસામિત્તા તે પિતાના કાર્યમાં સફળતા પામ્યા નહીં. “તy i તે વદ વિના ૧૬ નાદે પણ સંવાતિ ગંગુ देवीए जोणीमूलं उत्सामित्तए ताहे संता तंता जामेव दिसं पाउन्भूया तामेव ટિ વંહિતા' જયારે તે સૌ વૈદ્યોને નિશ્ચય થયે કે અંજીદેવીને એ નીશૂલ રેગ અમારાથી શાંત થઈ શકવાને નથી ત્યારે તે તમામ થાકી ગયા અને જે જે સ્થળેથી આવ્યા હતા તે તે સ્થળે પાછા ચાલ્યા ગયા. “તy if Rા ચંન્ન તેવો તાપ अभिभूया समाणी सुक्का भुक्खा णिम्मंसा कट्ठाइं कलुणाई वीसराइं विलवई' વૈદ્યોએ જ્યારે અંજીદેવીને રેગી તરીકે છોડી દીધાં પછી તે જુદેવી ગની પીડાથી દુખ પામવા લાગ્યા, અને રેગના કારણે પીડા થવાથી સુકાઈ ગયાં અને તેના શરી૨માં માંસ પણ રહ્યું નહિ. અને ખાવા-પીવાની રૂચી નાશ પામી. રાત્રિ અને દિવસ પીડા પામીને કરૂણરસજનક અને વિકૃતસ્વરયુક્ત એવા દીન-વચને બોલતાં-બેલતાં પિતાના દુઃખમય સમય ને વીતાવવા લાગી “ વહુ જોયા !“બંન્ન તેવી પુરા ગાવ વિદફ' આ પ્રમાણે હે ગૌતમ! તે અંજૂદેવી પૂર્વોપાર્જિત, દુર્ણ અને દુપ્રતિક્રાન્ત અશુભતમ પાપકર્મોના ફળને ભેગવી રહી છે. સૂત્ર ૪ ચંતૂ જો મતે ઈત્યાદિ. પછી ગામે ફરીથી પ્રભુને પૂછ્યું કે:- મંત્તે હે ભદત! “શંકૂ છું તેવી તે અંજૂદેવી “” આ પર્યાયથી “જામાજે શ8િ કિરવા મૃત્યુના સમયે મરણ પામીને “#દિ છિદિર કયાં જશે? ‘હિં ફરવનિદિર કયાં ઉત્પન્ન થશે ? જયમા !”હે ગૌતમ! “ગંગૂ ii સેવી તે અંજૂદેવી “વફવાસારૂં ઘરમાયું પાઝિT ૯ નેવું વર્ષના પિતાના આયુષ્યને પૂરું ભેળવીને “ઢ માસે જઈ નિચા મૃત્યુના સમયે મરણ પામીને, “મોરચામાપદવીરો સંસાવદરહુ શ્રી વિપાક સૂત્ર ૨૩૫
SR No.006439
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy