________________
રફ રાત્તાઇ ૩
આ રત્નપ્રભા પૃથિવીના એક સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નરકમાં નારકી જીવ થશે. “સંarો ના પામે તા નેવવું તેના એક ભવથી બીજા ભવમાં પરિભ્રમણ પ્રથમ અધ્યયનમાં વર્ણવેલા મૃગાપુત્રની માફક જાણી લેવું. તે એ પ્રકારના ભ્રમણમાં “ના વાસરૂમું વનસ્પતિ કાર્યોમાં કડવાં વૃક્ષ–જેવાં કે લીંબડા આદિ વૃક્ષોમાં, કટુક દૂધવાળાં વૃક્ષો જેવાં કે આકડા, થાર, આદિમાં લાખાવાર ઉત્પન્ન થશે, કારણ કે ઘેર દુષ્કૃત્યેના આચરણથી છવ વનસ્પતિએમાં પણ જે હલકી જાતની વનસ્પતિ હોય છે તેમાં જ ઉત્પન્ન થાય છે, પછી 'सा णं तओ अणंतरं उन्बट्टित्ता सबओभद्दे णयरे मयूरत्ताए पञ्चायाहिइ' તે ત્યાંથી નીકળીને સર્વતે ભદ્ર નામના નગરમાં મેરનો ભવ-જન્મ પામશે. “જે vi तत्थ साउणिएहिं वहिए समाणे तत्थेव सबओभदे णयरे सेटिकुलंसि पुत्तत्ताए ઘરવાયાદિ તે મેરના ભવમાં પારધિ દ્વારા માર્યો જશે પછી ફરીથી તે નગરમાં કેઈ એક શેઠના ઘેર પુત્રરૂપથી ઉત્પન થશે. “જે છ તથ ઉભુરવામr ત
વાઘi trળ યંતિ વર્લ્ડ વોર્દિ યુન્નિદિર gવના જે ” જ્યારે અંજને જીવ શેઠના ઘેર પુત્રના પર્યાયથી ઉત્પન્ન થઈને ક્રમશ: પિતાને બાલ્યકાળ પૂરે કરીને તરૂણાવસ્થાને પ્રાપ્ત થશે, ત્યારે તે તથારૂપ-બહુશ્રત સ્થવિરો પાસે ધર્મ સાંભળવાથી શુદ્ધ બધિને લાભ પામશે. અને બેધિ પ્રાપ્ત થવાથી તે ભાગવતી દીક્ષા ધારણ કરશે. અને મરણ પામીને સૌધમ ક૯૫માં દેવ થશે. “ rf તા - लोगाओ आउक्खएणं भवक्खएणं ठिइक्खएणं कहिं गच्छिहिइ कहिं उववज्जिहिइ? गोयमा ! महाविदेहे वासे जहा पढमे जाव सिज्झिहिइ बुज्झिहिइ परिणिवाहिइ सबકુકરવામંતરિફ ફરીથી ગોતમે પૂછ્યું કે હે પ્રભે! તે ત્યાંથી આયુષ્ય ક્ષય થતાં ભવ ક્ષય થતાં સ્થિતિ ક્ષય થતાં કયાં જશે? કયાં ઉત્પન્ન થશે? ત્યારે પ્રભુએ કહ્યું કે હે ગૌતમ! પ્રથમ અધ્યયનમાં વર્ણવેલા મૃગાપુત્ર પ્રમાણે તે મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને ત્યાં સંપૂર્ણ રીતે કૃતકૃત્ય થઈ જવાના કારણે સિદ્ધ થશે. નિર્મલ કેવલજ્ઞાનરૂપ આલેક પ્રકાશથી સંપૂર્ણ લેક અને અલકના જ્ઞાતા થશે સર્વ પ્રકારે જ્ઞાનાવરણીય આદિ કર્મોથી મુક્ત થશે અને સમસ્ત કર્મકૃત વિકારથી રહિત હેવાથી શીતલીભૂત થઈને ત્રિવિધ-માનસિક, વાચિક, અને કાયિક-કલેશેથી રહિત બનશે અર્થાતુ-અવ્યાબાધ સુખના ભકતા થશે “પૂર્વ વંત્યુ जंबू ! समणेणं जाव संपत्तेणं दुहविवागाणं दसमस्स अज्झयणस्स अयमढे
શ્રી વિપાક સૂત્ર
૨૩૬