________________
મૃગાદેવી ઔર ગૌતમ સ્વામીના સંવાદ
‘તર ” ઈત્યાદિ.
ત ” ત્યારપછી “સા નિવવી” તે મૃગાદેવીએ “Fઝમાળ માવ જો પણ આવતા ભગવાન ગૌતમ સ્વામીને જોયા, “સિત્તા” જઈને “દત્તઃભાવ પુર્વ વિયાણી બહુજ હર્ષિત અને સંતુષ્ટ થઈને તેમના સમીપ નજીકમાં આવીને વિનય અને ભક્તિથી પુલકિત–અંત:કરણ થઈને બેલી-વત્રિરંતુ શું તેનાઇrmar ! નિમvપોથri’ કહે ભદંત ! આપનું શું નિમિત્તથી અહીં પધારવું થયું છે ?. “તy of માં જ મિદ્ધિ જ વાસી મગાદેવીના વિનયપૂર્ણ એ પ્રશ્નને સાંભળીને ભગવાન ગૌતમે તેમને કહ્યું કે :
વાથિ ! હું i તા પુરં પાલિ વમા' હે દેવાનુપ્રિયે ! હું તારા પુત્રને જોવા માટે અહીં આવ્યો છું. તપ ” આ પ્રમાણે ગૌતમસ્વામીની વાત સાંભળીને “ મિલાવી તે મૃગાદેવી “મિરાપુર રાસ મંગાપુત્ર દારકની ‘મનાયણ પછીથી ઉત્પન્ન થયેલા પિતાના “વાર પુ' ચાર પુત્રોને સવાર્જિનિસિપુ જ તમામ અલંકારોથી શણગારવા લાગી, “રા' અને જ્યારે તેને તમામ શણગાર થઈ રહ્યો ત્યારે તેણે તે પુત્રોને “મારો નમસ” ભગવાન ગૌતમના “પ્ત પાટે ચરણમાં આદરસહિત ઉભા રાખ્યા, અને “ફિરા” તે પછી “ વાણી” તે આ પ્રમાણે બોલી કે –! હે ભદન્ત ! “gs f જમ કુત્તે પાસ આ મારા પુત્ર છે, આપ એમને જુએ. તe ” તેના આ પ્રકારના શિષ્ટતાપૂર્ણ વ્યવહારને જોઈને પછી તે મrd નયને” તે ભગવાન ગૌતમ ‘મિયાર્ષિ પર્વ વેચાણફરીથી તે મૃગાદેવીને કહેવા લાગ્યા. “રેવાળુ!િ ' હે દેવાનુપ્રિયે ! “ [ તવ પુરે નો રહુ છૂત્રમાણુ હું તારા આ પુત્રને જોવા માટે અહીં આવ્યું નથી, પરંતુ તત્વ of જે તે તવ જોકે મિણાપુરે સારપ બાયંધે નાટ્યપ’ એ સર્વમાં જે તારા માટે પુત્ર મૃગાપુત્ર છે, અને જે જન્માંધ તથા જન્મધરૂપ છે “૬ i તુર્મ સિરિ પૂમિતિ જેને તમે તમારા મહેલના એકાન્ત ભાગના ભંયરામાં રાખ્યા છે, અને જેને તમે “રિસ મત્તપને ગુપ્તરૂપથી ભજન-પાન આપી “હિના માપીર વિ’િ પાલન–પષણ કરી રહ્યાં છે, “મિદં તે i guસ માં હું તે તમારા પુત્રને જોવા માટે અહીં આવ્યો છું.
ભાવાર્થ –ચાલતાં-ચાલતાં જ્યારે તેમણે મૃગાદેવીના મહેલમાં પ્રવેશ કર્યો, ત્યારે મહેલમાં આવતા તેમને જોઈને મૃગાદેવી હર્ષ અને વધારેમાં વધારે આનંદ પામીને અર્થાત સંતુષ્ટ ચિત્ત થઈને, મહાન વિનય સાથે એમના સમક્ષ સાત-આઠ પગલાં આગળ જઈને, વંદન નમસ્કાર કરીને પછી ગોતમ ભગવાનને કહેવા લાગી કે–
શ્રી વિપાક સૂત્ર
33