SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ દૂર કરવી, તે કૌમારભૂત્ય છે ૧ નાક, નેત્ર આદિ અવયના રેગો માટે શલાકા(સળી)–વડે–પરિશુધન કરવું તે શાલાકય ૨, શરીરમાંથી તીર આદિ શલ્યને કેવી રીતે બહાર કાઢવું જોઈએ એ માર્ગ બતાવનારૂં શાસ્ત્ર તે શત્મહત્ય ૩, જવરાદિક રોગમાં ઘેરાએલા શરીરની ચિકિત્સાનું પ્રતિપાદન કરનારૂં શાસ્ત્ર તે કાયચિકિત્સા , સર્ષ આદિ ઝેરી જાનવરોનાં અનેક પ્રકારનાં વિષે તેનું નિવારણ કરાય તેવા પ્રયોગનું પ્રતિપાદક શાસ્ત્ર, તે જાગુલિક ૫, ભૂતના ઉપદ્રવને શાંત કરનારૂં શાસ્ત્ર તે ભૂતવિદ્યા ૬, વયના સ્થાપન માટે આયુષ્ય અને મેઘા–બુદ્ધિ ઉત્પન્ન કરનારૂં અર્થાત્ અનેક રોગો નિવારણ કરનાર જે અમૃત રસ છે તેની વિધિનું પ્રતિપાદન કરનારૂં શાસ્ત્ર તે રસાયણ શાસ્ત્ર ૭, અને નિવયે વ્યકિત પણ ઘેડા જે જેના સેવનથી બલવાન બની જાય છે. તે વિધિ જણાવનારૂં શાસ્ત્ર તે વાજીકરણ છે, ૮, તે ધન્વતરી ઉપર જણાવેલ આયુર્વેદના આઠ અંગેના પૂર્ણ જાણકાર હતા, તથા એ ધવંતરીના હાથમાં એ તે યશ હતું કે જે (રેગીને) પોતાના–તેમના હાથને સ્પર્શ થતા તેને રેગ અવશ્ય નાશ પામતા હતા, તે સુખ તથા શુભ હાથવાળા હતા, રોગીને તેના હાથને સ્પર્શ થતાં જ સુખને અનુભવ થતા હતા, જેલ્લા આદિને ચીરવા તથા ફાડવામાં એ એટલા કુશળ હતા કે સિદ્ધહસ્ત હતા, રોગીને ચીર–ફાડમાં જરા પણ કષ્ટનો અનુભવ થતો નહિ. (સૂ૦ ૪) તy i ? ઘviતરી” ઈત્યાદિ. તy if સે ધomતરી જે તે ધવંતરી વેધનું એ કામ હતું કે તે વિજાપુરે નારે નરસ રોગ વિજયપુરમાં કનકરથ રાજાના “ચંતેરે અંતઃપુરમાં રહેવાવાળી સ્ત્રીઓનાં તથા “નૈહિં દુvi રાફુસર જાવ અથવા તથા નગરનિવાસી અન્ય અનેક રાજેશ્વરથી લઈને સાર્થવાહ સુધી મનુષ્યના “નૈર્સિ च बहूणं दुब्बलाण य गिलाणाण य वाहियाण य रोगियाण यो प्रमाणे બીજા ઘણાં દુબળાઓનાં, ગ્લાના પ્રાણને જલદી નાશ કરવાવાળા, જવર, શ્વાસ, કાસ, દાહ, અતિસાર, ભગન્દર, ફૂલ, અજીર્ણ, આદિના રોગીઓના, વિલબે નાશ કરવાવાળા જવર, અતિસાર, આદિ રોગોથી યુકત રોગીઓના, “બMદિ જ સTIहाण य समणाण य माहणाण य भिक्खुगाण य करोडियाण य कप्पडियाण य ચાઉ૦ અનાથે જેને કોઈ રક્ષક નથી એવા રેગીઓના, સનાથે–જેની સેવા શુશ્રષા કરનારા ઘરમાં હોય એવા રોગીઓના, શાયાદિ શ્રમના માહને ન્યાચકવિશેના, ભિક્ષુકભિક્ષાવૃત્તિ કરવાવાળાઓના કટિક-કાપાલિઓનાં, જીર્ણકળ્યા ધારણ કરનારાઓના અને અસાધ્યરેગવાળાઓના એ સૌના ઇલાજ કર્યા કરતું હતું, તે એમાંથી “વફvi શ્રી વિપાક સૂત્ર ૧૯૦
SR No.006439
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy