SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ માટે ત્યાં પશ્ચિમના દરવાજેથી ગયા ત્યારે પણ તેને જોયા, ચાથી વખત પણ પારણા માટે જયારે હું ઉત્તરના દરવાજે થઇ ગયા ત્યારે પણ મે ‘તું જેવ ઘુસે પાસામિ ઝુનું નામ વિત્તિ બ્વેમાળે વિરરૂ” તેને તેવીજ હાલતમાં જોયા. ‘વિંતા મમ પુષ્વમવપુષ્કા વાગરૂ' પ્રભા ! તેને જોઈને મારા હૃદયમાં અનેક પ્રકારની વિચારધારાઓ ઉત્પન્ન થઇ, હું ભિક્ષા લઈને પાછા આવ્યા, હે નાથ ! તેની એ પ્રમાણે સ્થિતિ થવાનું કારણ શું છે? તે પૂર્વ ભવમાં કાણુ હતા ? ગૌતમની આ પ્રમાણે વાત સાંભળીને પ્રભુએ આ પ્રમાણે કહેવાના પ્રારંભ કર્યાં. ભાવા—પ્રથમ પારણા પ્રમાણે ગૌતમસ્વામી ખીજા પારણા માટે પણ તે નગરમાં જવા-આવવા લાગ્યા, તે છઠ્ઠ છઠ્ઠની તપસ્યા કરતા હતા, જ્યારે પારણાના દિવસ આવતા ત્યારે યથાવિધિ પ્રભુની આજ્ઞા લઇને પારણા માટે નગરમાં જતા હતા, તે નગરના ચાર દરવાજા હતા. જૂદા-જૂદા દરવાજામાં પસાર થઇને તેમાં તે પ્રવેશ કરતા હતા, પરન્તુ જે વ્યક્તિને અનેક પ્રકારની બિમારીએના ઢગલા સ્વરૂપ ભીખ માગતા હોય તેવી રીતે પ્રથમ પારણાના દિવસે પૂર્વ દિશાના દરવાજેથી પ્રવેશ કરવાના સમયે જોયે, તે વ્યકિતને તેમણે ચારેય પારણાના દિવસેામાં ચારેય દરવાજે જોયે. ગૌતમસ્વામીએ ચેાથા પારણાના દિવસે પ્રભુને પૂછ્યું કે-તે મનુષ્ય જે આ પ્રકારની નરકથી પણ અધિક વેદનાનું પાત્ર અન્યા છે, પૂર્વભવમાં કાણુ હતા? અને તેણે શું પાપ કર્યું છે કે જેના ફળરૂપ આટલું દુ:ખ ભોગવી રહ્યો છે? (સ્૦૩) ‘પાં વહુ ગોયમા' ઇત્યાદિ “તું વધુ નોયમા ! હુ ગૌતમ ! તેનું હેળ તેનું સમાંતે કાલ અને તે સમયને વિષે ‘રૂદેવ મંજૂરીવે ટીવે માદે વાસે વિનયપુરે નામ નયરે દોહ્યા વિ૬૦’ આ જ ખૂઢીપના ભરતક્ષેત્રમાં એક વિજયપુર નામનું નગર હતું, તે શેશભાસંપન્ન અર્થાત્ સમૃદ્ધ હતું. ‘તસ્ય ાં વિનયપુરે નયરે વળદે નામ રાયા હોસ્થા તેના રાજાનું નામ કનકરથ હતું. ‘તમાં દસ રત્નો ધન્વંતરી નામ વેન્ગે દોથા તે કનકરથ રાજાના ધન્વંતરી નામના વૈદ્ય હતા. ‘ ટુંકનૈયાક્ ' તે અષ્ટાંગ આયુર્વેદના વિશેષ જાણકાર હતા. તે ના આયુર્વેદના આઠ અંગોનાં નામ આ પ્રમાણે છે. તેમામિત્રં ? સાહાને ૨ મહત્તે રૂાતિનિષ્ઠા ૪ નોલે ५ भूयविज्जा ६ रसायणे ७ वाईकरणे ८ सिवस्थे सुहत्थे हत्थे ' કૌમારભૃત્ય ૧, શાલાક્ય ૨, શલ્યહત્ય ૩, કાયચિકિત્સા ૪, જાગુલિક ૫, ભૂતવિદ્યા ૬, રસાયણ ૭, અને વાજીકરણ ૮, તેમાં માલકાના પેષણમાં કારણભૂત દૂધની ખરાબી શ્રી વિપાક સૂત્ર ૧૮૯
SR No.006439
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy