________________
આચાર અને વિચારોથી હંમેશાં રહિત હતું, અને તે “ગમેપ જે જિં
બ્લેમને વિદા;” અધર્મથી આજીવિકા કરતો હતે. ફરી તે જાણ, છિં, મંત્ર મારે, કાટે, ભેદન કરે-ઈત્યાદિ વાક્ય બોલતે રહેતે હતે. “વિશg” વિકર્તક-પ્રાણીએના નાક આદિ અવયને કાપવાવાળે હતું, તેથી કરી “ પા”—તેના હાથ લેહીથી ખરડાએલા રહેતા. તે “વ–મહાન કેધી અને “”—ભયાનક હતું,
'તુચ્છ બુદ્ધિવાળે હતો. તેમજ “મરિવાર –અસમીક્ષિતકારી-વિના વિચારે કાર્ય કરી બેસતો હતો, તેથી તે “સા –સાહસિક-ભારે સાહસ કરનાર
છે. સુકનવંજ-મારૂં” તે ઉત્કચન-લાંચરૂશ્વત ખાવાવાળો પૂરે હતું, વંચન-બીજાને ઠગવામાં બહુજ ચતુર હતા, માયી–માયામાં-કપટમાં કુશળ હતો. ‘નિયલ –ગુઢકપટી હતા. ‘ મા’કરેલા એક કપટને બીજા કપટ વડે
“” અહીંથી લઈને કુરિવારે અહીં સુધીના વિશેષણે “આશુતા માં છે. છુપાવનાર હતું, “સારૂકંપગોળવેદ સારી વસ્તુમાં નઠારી વસ્તુ મેળવીને તે સારી વસ્તુના ભાવથી વેચી દેતા હતા. “સુર” તેને દુષ્ટ માણસની સબત હતી, ‘હુર” બહુજ ભૂંડા ચારિત્ર-વાળ હતો, અને ‘સુપ ' કેઈનું કહેવું નહિ માનવાવાળો હતે, “કુસીન્ને દુરશીલ હત–તેને સ્વભાવ પણ દુષ્ટ હતો, લુણ દુર્વાતહતો-માંસભક્ષણ કરવું તે તે તેને હંમેશાને આચાર હતું, અને ‘સુવિચારે દુપ્રત્યાનંદ હતો-દુષ્ટકર્મ કરવામાંજ હમેશાં આનન્દ માનતા હતા. તે વાળા દે તે એકાદિ નામને માંડલિક રાજા, વિનયવમાસ થયરન્સ સંવાદ ગામના વાવ ” આ વાદ્ધમાન ખેડના પાંચસે ગામનું પિતે અધિપતિપણું કરતું હતું, અને પિતાના નિગી જને પાસે તે ગામનું અધિપતિત્વ કરાવતા હતા.
રવ 'પિતે તેઓનો ઉપરી બનીને રહેતું હતું, અને તેણે પોતાના નિયગીજને ને (આજ્ઞામાં રહેનાર વિશ્વાસુ માણસને) પણ તેના મુખ્ય બનાવ્યા હતા. “સાનિત પિતે સૌને નાયક હતા, અને તેણે પિતાનાં વિશ્વાસુ માણસોને પણ નાયક તરીકે રાખેલાં હતાં, “મદિર પિતે તેને પિષક હતું તેમજ તેણે પોતાના વિશ્વાસુ માણસને પણ તેના પિષક બનાવ્યા હતાં. “મા ” તેિજ તે ગામમાં સર્વોત્તમરૂપથી પ્રખ્યાત હતો. તથા તેણે પિતાના વિશ્વાસુ માણસને પણ સર્વોત્તમરૂપથી પ્રસિદ્ધ કર્યા હતા. “મારૂં સાવિ જમાને વામને વિર” અને તેમની તથા તેના વિશ્વાસુ માણસેની આજ્ઞા તે ગામમાં પ્રધાનપણે ચાલતી હતી.
ભાવાર્થ–હવે શ્રીશ્રમણ ભગવાન મહાવીર મૃગાપુત્રના પૂર્વભવનું વર્ણન કરે છે કે, હે ગૌતમ ! આ જમ્બુદ્વીપના ભરત ક્ષેત્રમાં તે કાળ અને તે સમયને વિષે જન અને ધન આદિ સર્વપ્રકારથી પરિપૂર્ણ શતદ્વાર નામનું એક સુન્દર નગર હતું. તે પિતાના લવ આદિ વડ દેવલોકની તુલના કરતું હતું. ત્યાંના માણસે ભયરહિતપણે રહેતાં હતાં. દરેક પ્રકારે પ્રજામાં તેનું એકછત્ર રાજ્ય હતું.
શ્રી વિપાક સૂત્ર