SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ વનસ્પતિ કાયમાં, કટુક વૃક્ષમાં, કટુકદૂધવાળા આકડા આદિ વૃક્ષમાં, વાયુકાયામાં, તેજસકાયમાં, અપકાયમાં, અને પૃથિવીકાયમાં પણ લાખ વાર જન્મ-મરણ કરશે. પછીથી સુપ્રતિષ્ઠિતપુર નામના નગરમાં તે એક મન્દોમત્ત સાંઢ થશે. તે સાંઢ જ્યારે પિતાની બાલ્યાવસ્થાને પૂરી કરીને પિતાની પૂરી જુવાનીના જોશમાં ચઢશે ત્યારે ગંગા નદીના કાંઠે તે કાંઠાની માટીને શીંગડા દ્વારા દશે, ત્યારે તે નદીને કાંઠે તેના ઉપર પડશે, તેથી મરણ પામીને તે જ નગરમાં કઈ એક શેઠના ઘેર પુત્રરૂપે જન્મ પામશે. (સૂ) ૨૧) “તે i ઇત્યાદિ. તે જ તન્ય” તે પુત્ર ત્યાં “મુવીમા વિજયરાજો - UTHUB” બાલ્યાવસ્થા પૂરી થયા પછી પરિપકવ–વિજ્ઞાનવાળા થઈને જ્યારે યુવાન–અવસ્થામાં આવશે, ત્યારે તદાવા થરાળ પ્રતિg ધમમ સેવા નિયમ્' તથારૂપ સ્થવિર આચાર્યોની પાસે જઈ ધર્મને સાંભળી, તે ધર્મને હૃદયમાં ધારણ કરીને મુંડે મવિરા’ મુંડિત થઈને ‘કાગ’ ઘરનો પરિત્યાગ કરીને ‘ઇrifથે પુરૂ અણગાર (સાધુ)-અવસ્થાને અંગીકાર કરશે. અને જો તત્વ મળમારે વિસરુ રિયામિણ વેમાન” પછી તે મુનિ પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિના આરાધક અને ગુપ્તબ્રહ્મચારી થશે. ‘તત્ય વપૂરું વાતારું નામUUપરિણા વાળા ” તે મુનિ–અવસ્થામાં અનેક વર્ષો સુધી શ્રમણ-પર્યાય -સંયમભાવને પાળીને, “છિોરૂપવિતે ” પિતાને લાગેલા અતિચારેને ગુરુદેવ પાસે નિવેદન કરી, અને તેમણે કહેલી શુદ્ધિને અનુસરીને ફરીથી અતિચાર નહિ કરવાની પ્રતિજ્ઞાથી તેનું સંશોધન કરી ‘સમાદિક શુભધ્યાનરૂપ સમાધિમાં તલ્લીન થઈ, “કાત્રિમાણે જ વિચારું અને પોતાના આયુષ્યકર્મની સ્થિત પૂર્ણ થતાં મરણ પામીને ત્યાંથી “સોમે જે સૌધર્મનામના પ્રથમ દેવલોકમાં “વત્તા ઉન્નિદિ દેવપમાં ઉત્પન્ન થશે. “i તો અત્તર चयं चइत्ता महाविदेहे वासे जाइं कुलाइं भवति अड्ढाइं जहा दढपइन्ने सा વ વત્તવયા લાગો ના સવૈયુવામિત રિસ્પરૂ પછી પિતાના પૂર્ણ આયુષ્યને ભેળવીને તે દેવપર્યાયને ત્યાગ કરી, ત્યાંથી ચવીને, મહાવિદેહક્ષેત્રમાં જે સમૃદ્ધિશાલી કુળ છે તેમાંના કેઈ પણ એક કુળમાં પુત્રરૂપે ઉત્પન્ન થશે. પપાતિક સૂત્રમાં જે પ્રમાણે દૃઢપ્રતિજ્ઞનું વર્ણન કરવામાં આવ્યું છે, બરાબર તેજ પ્રમાણે અહીં પણ સમજવું જોઈએ. બાગ નાવ સર્વેકુરવાણમંત રસરૂ એજ વાત, આ પદેથી સૂત્રકારે સ્પષ્ટ કરી છે કે-જે પ્રમાણે દૃઢપ્રતિજ્ઞ બહોતેર (૭૨) કલાઓમાં પ્રવીણ હતા. તે પ્રમાણે આ પણ તેમાં નિપુણબુદ્ધિવાળે થશે, તે જે પ્રમાણે સમસ્ત કમેને અન્ય કરનાર થયે તે જ પ્રમાણે આ પણ થશે. “યાવત’ શબ્દથી “સ્થતિ, મોરે, મતે, નિતિ એ પદેનું ગ્રહણ કરવાનું છે. તેને અર્થ આ પ્રમાણે છે- તે સિદ્ધ–કૃતકૃત્ય થશે, કેવળજ્ઞાનથી જાણવા યોગ્ય સમસ્ત પદાર્થોને જાણકાર થશે, સમસ્ત કર્મોના બન્ધનથી સર્વથા મુક્ત થશે, પારમાર્થિક આત્મિક અવ્યાબાધ સુખને પ્રાપ્ત કરશે, “સારવાના ચાન્ત વ્યક્તિ શ્રી વિપાક સૂત્ર
SR No.006439
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy