SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ઉજિઝતકા પૂર્વભવકા વર્ણન ‘ Ë વસ્તુ' ઇત્યાદિ. ' ' ગૌતમના પૂર્ણાંકત વચનો સાંભળીને પ્રભુએ કહ્યું “ જ્ઞેયમ' હું ગોતમ ! સાંભળે; ત્ત્વ વસ્તુ તમારા પ્રશ્નોના ઉત્તર આ પ્રમાણે છે—‘ તેનું સાઢેળ તેí સમÜ' • તે કાળ અને તે સમયને વિષે ‘રૂદેવ બંદૂીવે ટીવે માદે વાસે સ્થિળારે નામ ચરે દોથા' આ મધ્ય જ શ્રૃદ્વીપના ભરતક્ષેત્રમાં એક હસ્તિનાપુર નામનું નગર હતું. આ નગર ‘દ્ધિ૦' ઋદું-નમતલસ્પશી (આકાશને સ્પશ કરે તેવા ઉંચા–ચા) અનેક મહેલાથી યુકત અને ઘણી જ વસ્તીથી ભરપૂર, તિતિ સ્વચક્ર અને પરચક્રના ભયથી રહિત, તથા સમૃદ્ધ ધનધાન્યાદિકથી પરિપૂર્ણ હતું. " 6 6 તસ્થ ળ સ્થિળા૩૨ે ચરે મુળ, મરાયા હોત્થા’ તે હસ્તિનાપુરમાં એક સુનદ નામના રાજા રહેતા હતા. • મર્યાદિમયંતમાંતમયમંદિસાર તે માહિમવાન, મહામલય, મન્દર એવા મહેન્દ્રના જેવા વિશિષ્ટ સારથી યુકત હતા. (આ પદ્મોની વ્યાખ્યા જ્ઞાતાસૂત્રના પ્રથમ અધ્યયનમાં કરવામાં આવી છે. ) ‘તત્ત્વ ળ સ્થિ બાકરે થરે વસ્તુમજ્ઞકેસમા મળ્યું ને નામંટને દોહ્યા તે હસ્તિનાપુર નગરમાં બરાબર તેના મધ્યભાગમાં એક વિશાલ ગામ ડપ–(ગેશાળા) હતા. ‘બળેવમમર્યાદ્લિટ્ટુ પાસારૂપ !' તે ગામડપ અનેક સ્ત ંભોથી યુકત હતેા, જોનારના ચિત્તને પ્રસન્ન કરે તેવા હતા, જેને જોતાં જોતાં નેત્રને થાકજ લાગતા નહિં, એક વખત જોયા પછી પણ જોનાર માણુસને તેને ફરીથી જોવાની ઇચ્છા રહ્યા કરતી, જેની સુંદરતા જોનાર માણસને માટે નવીન-નવીન હેાય તેવી દેખાતી હતી. તથ નું વે નેવા સળાવા ય બળાદા યૂ' નગરની એ ગેાશાળામાં નગરના અનેક સનાથ અને અનાથ પશુઓ રહેતા હતા, ( ચરાવી17) નગરની અનેક ગાયે રહેતી હતી, (ચર નહી વા ય) નગરના અનેક બળદો રહેતા હતા, નગરની (નયર પક્રિયાનો થ) અનેક ખાળ ભેંસે (પાડીએ) રહેતી હતી. (ચરમસીમો ય) નગ ની અનેક ભેંસા રહેતી હતી. (યર મહિલા ચ) નગરના અનેક પાડા રહેતા, (યર (સદા ય) નગરના અનેક સાંઢ પણ રહેતા હતા, ( વવષચક્રમા ) તે તમામને યથાસમય પાણી અને ઘાસ મળતુ હતુ, અને તે તમ મ જાનવર ત્યાં સુરક્ષિતપણે નિય થઈને રહેતા હતા. ળવિા ય મુદ્દે મુદ્દેળ વિસંતિ) ખાવા-પીવાની તેને ચિતાજ ન હતી, તેથી કરીને તમામ ચાર પગવાળાં જાનવરે ઉદ્વેગરહિત ચિત્તથી સુખ-શાંતિ પૂર્ણાંક રહેતા હતા. 6 તત્ય નું દસ્થિળાતરે મીમે ગામ દે શમ્યા તે હસ્તિનાપુરમાં ભીમ નામના એક કૂટગ્રાહ-માયાના પ્રપંચ વડે જીવાને સાવનાર પણ રહેતા હતા. ‘ગામ્બિક્નાય સુણિયાળ?' તે મહા અધમી અને દુષ્પ્રત્યાનંદી મહા મુશ્કેલી એ શ્રી વિપાક સૂત્ર ૮૧
SR No.006439
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy