SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ગાઢ નિદ્રાં મને વિદg અનેક ગામોને નાશ આદિ દુષ્ટ કર્મોથી નિધન કરી રહ્યો છે. “ જો વહુ તાવિયા!’ એટલા માટે સૌની કુશળતા એમાં છે કે આપણે તમામ માણસ “ચમર્દ મસ્ટસ વિવત્તા” મળી આ હકીકતને મહાબલ રાજા પાસે પહોંચાડીએ ‘ત માં નાખવા પુરા’ આ પ્રમાણે જનપદના નિવાસી પુરુષએ “વા ગouTui હમુતિ” સોએ મળીને આ વાતને સ્વીકાર કરી લીધે ‘માન્ચ માધું મારિ સાયરિ દુર્વ થિંતિ સૌ એ મળીને રવીકાર કર્યા પછી રાજાની પાસે જવા માટે તેઓએ વિશેષ પ્રકારની પ્રયોજનસિદ્ધિકારક મહામૂલ્યવાન વસ્તુ મેટા પુરુષ માટે એગ્ય એવા રાજાને ભેટ ધરવા યોગ્ય વસ્તુ હતી તે સાથે લીધી. “જિબ્રા ને રમતાઝારે તેર ઉવાજરતિ” અને લઇને પુરિતમાલ નગરની તરફ ચાલ્યા ‘ડવાછરા તેને મદદ જે પાવા તેવ વાગરતિ’ ત્યાં પહોંચીને મહાબલ રાજાની પાસે ગયા “વવાના છત્તા મધ્યસ્ટમ્સ રાજા” જઈને તેઓએ મહાબલ રાજા માટે “તું પંદર્ભે ગાય દર્ટ ઉ ત ’ મોટા પુરુષને યોગ્ય તે ભેટ આપી (નજરાણું કર્યું) તથા “શરથજી મંઝિ ટુ મદદવ8 gવે નવાણા” બે હાથ જોડ મહાબલ રાજા પાસે આ પ્રમાણે પ્રાર્થના કરી- ‘વે વહુ સામ” હે સ્વામિન ! સાંભળે અમારી આ પ્રાર્થના છે કે “સાહવાઇ વોરપટ્ટીઇ અમને ચોળાવ' શાલાટવી નામની ચોર પલ્લીમાં અભગ્નસેન જે ચરોને સરદાર છે તે ગાદું વદિ જામાદિ બિદ્ધ રમાને વિદાફ' અમારા માણસને ગ્રામઘાત-ગામ ભાંગવા આદિ દુષ્ટ કર્મો વડે નિર્ધન કરી નાખીને વિચરે છે, “તે રૂછો vi સામ!’ એટલા માટે છે સ્વામિન્ ! અમે સૌ ઈચ્છા કરીએ છીએ કે તુસંવાદુછીયાવદિયા મિયા નિશ્ચિT અમુળ પરિવાર આપની છત્રછાયામાં રહેલા અમે સૌ પ્રજાજન નિર્ભય અને ઉદ્દેગરહિત થઈ સુખપૂર્વક રહીએ. “ નિર્દુ વાયવરિયા પંઢિરા મઘરું સાચું પ્રથમ વિઘળત્તિ એ પ્રમાણે કહીને તે સી રાજના પગમાં પડી ગયા અને હાથ જોડીને વિનય પૂર્વક એ પ્રમાણે પોતાનું નિવેદન રાજાને સંભળાવી દીધું. ભાવાર્થ – આ પ્રકારે જ્યારે અગ્નિસેનનાં ભૂડાં કૃત્યથી પ્રજા વધારે દુખી થવા લાગી. તેના હિંસક કૃથિી તે સૌ ખૂબ કંટાળી ગયા ત્યારે તે સૌએ પરસ્પર મલીને સૌની સંમતિથી વિચાર કર્યો કે- ભાઈએ ! આપણા સૌની રક્ષા માટે હવે આપણે શું ઉપાય કરે જોઈ, અભસેન પોતાના દુષ્ટ કર્મોથી અટકતો નથી માટે હવે એ કયા ઉપાય અથવા માર્ગ લે જોઈએ ? કે જેથી આપણે બચાવ થઈ શકે ? તે સાંભળી તમામ મલીને એકજ અવાજથી કહ્યું કે–જેવી રીતે બની શકે તેવી રીતે આપણે સૌએ મળીને આ વાત રાજા મહાબલને પહોચાડવી જોઈએ, કે જેથી કરી અભગ્નસેન તરફથી થતો ઉપદ્રવ મટી શકે, આ પ્રમાણે સૌનો વિચાર સ્થિર થતાં જ સમસ્તપ્રજાજન બહુજ મૂલ્યવાન •જરાણાની વસ્તુ લઈ રાજાની પાસે પહોંચ્યા અને પિતાના દુઃખની વાત કહીને શ્રી વિપાક સૂત્ર ૧૨૨
SR No.006439
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy