SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ સંરક્ષક નહિ હેવાના કારણે અર્થાતુ ખોટા માર્ગે જતે તેને અટકાવનાર કઈ નહિ હેવાથી સ્વતંત્રપણે આમતેમ ફરવાના કારણે સમય જતાં તમામ પ્રકારનાં વ્યસન સેવનમાં કુશળ થઈ ગયે. અને કેઈ એક સમયમાં તેને સંબંધ તે સુદર્શન વેશ્યાની સાથે પણ બંધાઈ ગયે, ‘તા ” સંબંધ થઈ ગયા પછી તે મુજે અમને તે સુષેણ મંત્રીએ “તે સારું લાગે તે શકટ દારકને “aumયા જar bઈ એક સમય “મુરિસાઇ ળિયા નિrો’ સુદર્શન વેશ્યાના ઘરમાંથી પણ છુંમારૂ બહાર કઢાવી મૂકો. ‘ળમવેત્તા” બહાર કઢાવીને “પુરિસ જળ ભિતર વાવે?” પછીથી તેણે તે સુદર્શન વેશ્યાન પણ તેનાજ ઘરમાં રોકી દીધી, જેથી તેની સાથે કોઈને મળવાનું બની શકે નહિ, “રાત્રિ મુરિસાઈ ગયા સદ્ધિ વરાછારું માથુસારું મોજમોજાશું અને તે સુદર્શના વેશ્યાની સાથે મનુષ્યસંબંધી કામભેગેને “મુંનમાજે વિરૂ ભગવતે થકે રહેવા લાગ્યું. “તy i ? સ રાજ કુરિસાઇ નિહાળો છૂટે સમાજ” એ પ્રમાણે તે શકટ દારક તે સુદર્શન વેશ્યાના ઘેરથી નીકળેલો “યowથ રવિ મુકું વા ૪ વા ધિરું વા ગરુમમા વાવ વિદારૂ અન્ય–બીજા સ્થળે ગયે. ત્યાં તેને સુદર્શના વેશ્યા વિના બીજે કઈ પદાર્થ સાંભળે નહિ, તેમજ તેના મનમાં કઈ પ્રકારે ચેન પડયું નહિ, તેમજ બીજા કોઈ સ્થળે તેને શાંતિ મળી નહિ. ‘તણ પ સે સવારે વાર ગvwયા જયારૂં મુરિસાઇ અંતરે મેરૂ” આ પ્રમાણે અસ્ત-વ્યસ્તવાળી પરિસ્થિતિ પામેલે તે શકટ દારકને કોઈ એક સમયે સુદર્શન વેશ્યાના ઘરમાં પ્રવેશ કરવાનો અવસર મળી ગયે મિત્તા રિસર્ચ સુરક્ષા માં પુષ્પવિરૂ” અવસર મળતાંથી સાથે જ તે છાની રીતે છુપાઈને સુદર્શના વેશ્યાના ઘરમાં ઘુસી ગયે “ગgemવિસિરાજુદ્દરિણTV ઉદ્ધિ વાછરું મનમોrnફે મુંનમને વિદ” ઘુસીને તે ત્યાં સુદર્શના વેશ્યાની સાથે ઉદાર કામ-ભેગેનો પરિગ કરવા લાગ્યો. ભાવાર્થ– શકટ દારકને જ્યારે ઘરની બહાર કાઢી મૂકવામાં આવ્યું ત્યાર પછી તે દરેક પ્રકારે સ્વછંદી બની જવાના કારણે તેમજ કેઈની લજજા કે શરમ નહિ રહેવાના કારણથી તે દરેક પ્રકારના વ્યસનનું સેવન કરવામાં વધારે સ્વતંત્ર થઈ ગયે, તે કઈ વખતે શ્રાટક ત્રિકોણમાર્ગ, ક્યારેક ત્રણ રસ્તા મળતા હોય તેવા સ્થળે, ક્યારેક ચાર રસ્તા પર, કયારેક રાજમાર્ગ પર જોવામાં આવવા લાગે, અંકુશ વિના તે આમ-તેમ ચારેય બાજુ ફરવા-ઘુમવા લાગ્યા. તેથી તેની ચિત્તવૃત્તિ કુકર્મો તરફ વધારે આકર્ષણ પામી, જેમ લગામ વિનાને ઘેડે સ્વચ્છ દી બનીને આડે અવળે ફરીને ચકકર મારે છે, તેવી જ હાલતમાં આ શકટ ફરવા લાગે. છેવટે તે સુદર્શન વેશ્યાના ચકકરમાં પડી જાય છે, અને ઘનચકકર જે બનીને વિષયની જાળમાં માથાથી પગ સુધી ડૂબી જાય છે, પરંતુ તે અભાગીઓને ત્યાં આગળ પણ શાંતિ મળતી નથી, તે નગરના રાજાના મંત્રી તે વેશ્યાના ઘરમાંથી પણ તે શકટને શ્રી વિપાક સૂત્ર ૧૫૧
SR No.006439
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy