________________
કાઢી મૂકે છે, અને તે સ્વયં વેશ્યાની સાથે કામભેગોને ભેગવે છે. હવે તે શકટ એ વિચાર કરે છે કે –મને ફરીથી એ અવસર કયારે મળે કે હું તે વેશ્યાની સાથે ફરીથી કામોને ભેગવું વેશ્યા વિના એક ઘડી પણ તેને ચેન પડતું નથી તેમજ કઈ સ્થળે સુખ જણાતું નથી, રાત્રી અને દિવસ વેસ્થામાં તન્મય બનીને તેની પ્રાપ્તિ કરવા માટે ઉપાય કરે છે અને આર્તધ્યાન કર્યા કરે છે. વેશ્યા પાસેથી જૂદ પડતાં તે પોતાની તમામ પ્રકારની શુદ્ધ-બુદ્ધ ભૂલી ગયા છે. તેના ચિત્તમાં એક ક્ષણ માટે પણ કયાંય શાંતિ પડતી નથી. એક સમયની વાત છે કે –તેને એક સમય વેશ્યાના ઘરમાં પ્રવેશ કરવાનો અવસર મળી ગયે, અવસર મળતાં જ તે છુપી રીતે વેશ્યાની પાસે પહોંચી ગયું અને પ્રથમ પ્રમાણે વિષય ભેગે ભેગવવા લાગ્યા. (સૂ) ૧૦)
“f૦ ઇત્યાદિ.
જેને રામ? એક સમયની વાત છે કે જ્યારે સુષેણ મંત્રીએ સુદેશના વેશ્યાના ઘેર જવા માટેની ઈચ્છા કરી, ત્યારે તેણે સૌથી પ્રથમ ‘ાણ ના સવા
મસિ’ સ્નાન આદિ ક્રિયાઓ કરી અને તે કામથી નિવૃત્ત થઈને ચોગ્ય પ્રકારના તમામ અલ કારોથી પિતાના શરીરને શણગાયું–સજિજત કર્યું અણુવાળુસાઇ પરિવિવ” સર્વ પ્રકારથી સજિજત થયા પછી તે મનુષ્યની સાથે મલીને
વ રિસTg ગળવા માટે” જ્યાં તે સુદર્શન વેશ્યાનુ ઘર હતું તેવું હવાન છે ત્યાં પહોંચ્યા ‘કાળા ’ પહોંચતા જ તેણે “પાઉં વારાં સુરિલrg સદ્ધિ સારું માથું મુંનમાdi Tri; ' શાકટ દારકને સુદર્શના વેશ્યાની સાથે ઉદાર કામભેગેને ભગવતે જ “ષિા ’ જોઈને તુરતજ “ચાલુ રાવ મિસિમ સેમroો તેના પર લાલ પીળા ફોધાયમાન) થઈ તિવઝિય ત્રીપલીને અને “મિહિં ભમરને “ લલાટમાં ચઢાવી “જાઉં તે શક્ટ દારકને “
g ટું વિઘણાવે પિતાના નોકરે દ્વારા પકડવી લીધે “જિuદાવિજ્ઞા” પકડાવી કરીને “રાદિ વાવ નદઉં રે” તેણે તે શકટને અસ્થિ, મુઠી, ઢીંચણ, કૃપ-કોણી વગેરેના પ્રહાર કરીને ખૂબ માર માર્યો જા એવધ
” જ્યારે તેના પર ખૂબ માર પડી ચૂક્યું તે પછી, તેણે તે શકટના બે હાથ, ગરદન પાછળ રખાવીને તેની પીઠની પાછળ બંધાવી દીધા ‘ારિત્તા ” બંધાવીને
શ્રી વિપાક સૂત્ર
૧૫૨