SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ અહીંથી લઈને જ્યાં સુધી “તે મૃગાપુત્ર પરૂ અને લેહીને આહાર કરે છે ત્યાં સુધીને તમામ વૃત્તાન્ત શ્રીગૌતમસ્વામીએ શ્રીશ્રમણ ભગવાન મહાવીરની પાસે સ્પષ્ટરૂપમાં કહી સંભળાવ્યું, અને તે સાથે મૃગાપુત્રની દયાજનક પરિસ્થિતિને જોઈને જે તેમના મનમાં અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પરૂપ માનસિક અધ્યવસાય ઉઠયા હતા તે પણ તમામ કહ્યા, પછી ફરીને નિવેદન કર્યું કે –હે ભગવન્! કૃપા કરીને એ તે કહે કે-આ મૃગાપુત્ર જે આ પ્રકારની નારકીય યાતના ભોગવી રહેલ છે, તેનું શું કારણ છે? તેણે એવા ક્યા અશુભતમ કર્મોને નિકાચિતબંધ કર્યો છે કે જે તેને આવા પ્રકારની પરિસ્થિતિ થવામાં કારણભૂત થયે છે? તે પૂર્વભવમાં કોણ હતો ?, તેનું નામ અને ગોત્ર શું હતું ? કયા ગામ અથવા નગરમાં તે રહેતે હતે?, કયા પ્રકારના અકૃત્યથી તેણે આ પ્રકારે હાલતને બગાડે તેવાં કર્મોને બંધ કર્યો હતે?, તથા કયા પુરાણ ઘણુંજ લાંબા સમયનાં દુશ્ચીણ પ્રાણાતિપાતાદિક વડે પ્રાપ્ત કરેલ કર્મોનું આ ફળ ભોગવી રહ્યા છે?. (સૂ. ૧૩) શતદ્દારનગર ઔર ધનપતિનુપકા વર્ણન ગમારૂ ઈત્યાદિ. ત્યારે ‘જોય મારૂ છે ગતમ! આ પ્રમાણે સંબોધન કરીને “સમજે માવ માવાર ” શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ “મવં ગોમં પુર્વ વાણી” ભગવાન ગૌતમ પ્રતિ આ પ્રમાણે કહેવાને આરંભ કર્યો કે - “વે વહુ મા હે ગૌતમ! તમે જે પૂછે છે તેને ઉત્તર આ પ્રકારે છે. “તે જે તે સમi તે કાલ તે સમયને વિષે “વ બંઘુદીરે તીરે” આ જમ્બુદ્વીપ નામના કપમાં મારે વારે’ ભરતક્ષેત્રમાં “જયકુવારે ના રે ઢોલ્યા” શતદ્વાર નામનું એક નગર હતું. આ નગર ઔપપાકિસૂત્રમાં ‘રિથમિયમઢે વઘurો” ત્રાદ્ધ, સ્તિમિત સમૃદ્ધ આદિ જે વર્ણન આવ્યું છે તેવા પ્રકારના વર્ણનથી વિશિષ્ટ હતું. આ નગરમાં લક્ષ્મી હંમેશાં નિવાસ કરતી હતી, અર્થાત્ આ નગર હમેશાં લક્ષ્મીથી પૂર્ણ હતું. તે નગરમાં પ્રજા હમેશાં સ્વચક અને પરચક્રના ભયથી મુક્ત હતી. અહીંની પ્રજા ઉત્તરોત્તર ધનધાન્યાદિથી પરિપૂર્ણ રહેતી હતી. “ત€ if સવારે રે થાવ ળા સા રોયા” તે નગરના શાસક ધનપતિ નામના રાજા હતા. 'तस्स णं सयदुवारस्स णयरस्स अदूरसामंते दाहिणपुरत्यिमे दिसिमाए વિયરામા હેડે દો ” તે શતદ્વાર નામના નગરથી બહુ દૂર નહિ શ્રી વિપાક સૂત્ર ૪૨
SR No.006439
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy