________________
વદ્યાદિકોને રાજાકે રોગકા નિદાનકર ઉસકા ઉપચાર કરના
તe f’ ઈત્યાદ.
તા ? જાહેરાત કર્યા બાદ, ‘વિનવતમાળે રહે હુ પ્રથા ઉસ વા’ વિજયવદ્ધમાન બેડમાં રાજાની પૂર્વોક્ત જાહેરાતને સાંભળીને, અને “નિશ્મિ હદયમાં તેને નિશ્ચય કરીને “વ વિજ્ઞા ' અનેક વિદ્ય અને વિદ્યાના પુત્ર, જાણકાર અને તેના પુત્રે, ચિકિત્સક અને તેના પુત્ર, એ તમામ સત્યસંસ્થા છરી, નહરણી, આદિ શોની પેટીને હાથમાં લઈને સદ્દિત ૨ દિ' પિતપોતાના ઘરથી “ઘનિવમંતિ’ નીકળ્યા, અને
નિમિત્તા નિકળીને “વિનોદ્ધમાનસ રક્ષ’ વિજયવદ્ધમાન ખેડનાં મમળે” વચ્ચે વચ્ચે થઈને તેને પુરૂફૂલ નિદે” જ્યાં એકાદિ રાષ્ટ્રકૂટ રાજાનું નિવાસ્થાન હતું “તેura વાછતિ’ ત્યાં આવ્યા, અને ઉઘારિજી” આવીને “vaiષરીરથ” તેમણે એકાદિ રાજાના શરીરને રામુતિ” સ્પર્શ કર્યો. પછી “તે સમા” તે રેગેનું “નિયા નિદાનઉત્પત્તિનું મૂલ કારણ શું છે ? એ “પુર ” પૂછયું, પૂછયા પછી તેમણે “vaiફહ ' તે એકાદિ રાષ્ટ્રકૂટના વહિં મદિર ઘણાંજ પ્રકારનાં અલ્પેગે–તેના માલિશ દ્વારા, “ઉગ્નદૃનાદિ ' પીઠીઓ-મળને શરીરમાંથી બહાર કાઢનારી ઓષધિઓનાં સગવિશેષથી શારીરિક માલિશ દ્વારા, સિનેપાળહિ ” આષધિ મેળવીને પકાવેલા વૃતાદિકના પાન દ્વારા, “વાદિ ૪ ઉલટી કરાવવા દ્વારા, વિરેચર ” વિરેચન-જુલા દ્વારા, ‘સિંamદિ વ’ ગરમ-ગરમ પાણીના અભિસેચન દ્વારા, “ગવદદિ જ અગ્નિમાં તપાવેલી લેવાની તરાક આદિથી ડાંભ દેવા દ્વારા, “સબુવાસાદિ ” યન્ત્રથી ગુદા દ્વારા પેટમાં તેલ આદિને પ્રવેશ કરાવવા દ્વારા અર્થાત એનીમા દ્વારા, “વભિન્મદિ ૨ બસ્તિકર્મ થી-સંચિત દૂષિત મળને કાઢવા માટે ગુદામાં ઓષધિની બનાવેલી વાટ આદિ નાખીને તે દ્વારા, નિદિ નિરૂહ-અવધ નાખીને પકાવેલા તેલરૂપ એક પ્રકારના વિરેચન દ્વારા સિરારિ ” શિરાવિધ-વિકૃત રસ-રૂધિરને કાઢવા માટે નાડીના ઘ-કાપવા દ્વારા, તરદ્ધિ ” તક્ષણ-સુરા વડે ચામડીના છેદન દ્વારા, “છો ” પ્રતક્ષણપિતાના સાધેલા હાથ વડે ચતુરતાપૂર્વક વધેલી ચામડીને છુરી આદિથી છેલવા દ્વારા,
શ્રી વિપાક સૂત્ર
૫૧