SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ પુરોહિત હતા તે વેદવિદ્યામાં પરિપૂર્ણ —નિષ્ણાત હતા, અને માણસામાં તે મહેશ્વરદત્ત આ નામથી પ્રસિદ્ધ હતા, વેદવિહિત–વેદમાં પ્રતિપાદન કરેલી હિંસાને તે હિંસા માનતા નહિ એટલે તે પેાતાના રાજાની શાંતિના નિમિત્તે નરમેધયજ્ઞ જેવું મહા અધમ કૃત્ય કર્યાં કરતા હતા. તે માટે તે નગરના નિવાસી ચારેય વર્ણીનાં બાળકાને રાજપુરુષાદ્વારા પકડાવતા, અને તે જીવતાં બચ્ચાંચ્યાનાં હૃદય-કાળજાને કઢાવીને તેની આહુતી આપતો હતા; પાતાના રાજા પર ખીજા કોઇ રાજાએ આક્રમણ ન કરી શકે, એજ ફક્ત યજ્ઞ કરવાના ઉદ્દેશ હતા, તે યજ્ઞની પૂર્તિ માટે તે આવું ભય કરથી પશુ ભયંકર અન કમ કરવામાં થોડે પણ સકાચ કરતો નહિ, એ પુરૈાહિતના રૂપમાં એક પિશાચ હતો. માનવના રૂપમાં દાનવ-અસુર હતેા. હમેશાં તેના હૃદયમાં નિર્દયતા રહ્યાજ કરતી હતી. તેના હૃદયમાં દયા ન હતી. આઠમ અને ચૌદશ જેવા પવિત્ર પર્વીમાં પણ પેાતાના પાપથી હતા નહિ. તે દિવસેામાં પણ એ પુરાહિત ચાર વર્ણોના ઉપર કહયા પ્રમાણેની સંખ્યામાં બાળકને પકડાવીને તેનાં સુકેમલ હૃદય–લેજાંની આહુતી અગ્નિમાં દીધા કરતે હતો. જ્યારે જ્યારે જિતશત્રુ રાજવીના ઉપર પરસન્યનું આક્રમણ થતું ત્યારે ત્યારે તે અધર્મીની રાશિ-ઢગલે મહેશ્વરદત્ત ઉપર કહેલી સંખ્યામાં બ્રાહ્મણ આદિનાં પ્રાણપ્યારા પુત્રાને પકડાવી તેના કાળજાએને હામ કરવાનાં કુડમાં ધકેલી દેતો, આ છે પુરહિતની નિર્દયતાના નમુના આ પ્રમાણે તે કેટલાક શત્રુએાના સૈન્યને યજ્ઞના પ્રભાવથી નાશ કરી દેતા; તથા કેટલાકને તો નજીકમાં આવવાજ દેતો નહિ. અને દૂરથી ભગાડી દેતેા હતો. (સ॰ ૩) ‘તપ હું સે' ઇત્યાદિ. 4 ‘તદ્ નં’ આ પ્રમાણે ‘ત્તે મહેલો પુરો”િ તે મહેશ્વરદત્ત પુરોહિત કે ‘વૃન્મે ?' જેનું હમેશાંનું એજ નિર્દય કમ હતું ‘મુવદુરાયમ્મસમાં ત્તિ'' અનેક ધારાતિઘાર પાપકર્માંના સંચય કરીને તીરું વાHસારૂં” ત્રણ હજાર ૩૦૦૦ વની પરમારું પાન્નિા ઉત્કૃષ્ટ આયુષ્યને ભેગવીને જાજ્માને જાહ જિલ્લા ’ મૃત્યુના સમયે મરણ પામીને ‘વશ્વમાણ શુઢવી' ધૂમપ્રભા નામની પૃથ્વીમાં સત્તરસમાળોવાંકડ્યુ નેમુ’ઉત્કૃષ્ટ ૧૭ સત્તર સાગરની સ્થિતિવાળા નરકમાં • ને ચત્તાપ ? નારકીપણાથી ‘ઉદ્દવને ’ ઉત્પન્ન થયા, તે છૅ તાત્રો ગળતર ઉન્નદિત્તા રૂદેવ જોતવીર્યવીર્ ’ત્યાંની સ્થિતિ પૂરી ભાગવીને પછી તે ત્યાંથી નીકળીને આ ભરતક્ષેત્રની કૌશામ્બી નગરીમાં ‘સોમવત્તા પુત્તેયિસ મુત્તાપ્ માયા પુત્તત્તાદ્વવન્ને સેામદત્ત પુરોહિતની વસુદત્તા નામની પત્નીથી પુત્રરૂપે શ્રી વિપાક સૂત્ર ૧૬૧
SR No.006439
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy