________________
સ્પષ્ટીકરણ અહીં બીજા સૂત્રની વ્યાખ્યામાં કરેલું છે. “ga વચારો તે જન્માંધને જોઇને પૂર્વ કહેલી શ્રદ્ધા આદિથી યુક્ત તે ગૌતમ ગણધર, શ્રીશ્રમણ ભગવાન મહાવીર સ્વામીના સમીપ આવીને તેમને પોતાના આચાર-અનુસાર ત્રણવાર વંદના અને નમસ્કાર કરી વિનયયુક્ત બોલ્યા કે – “અંતે! 0િ vi ોરુ પુરિસે બાફ લાગ્રંથ હે ભગવન્! આનાથી બીજે કઈ જાયંધ અને જાયંધરૂપ પુરુષ છે?. નેત્રથી જોવાની શકિતને દર્શનશકિત કહે છે, તે શકિતથી જે વિકલ-રહિત હોય છે તે જાત્યંધ છે અને જન્મથીજ નેત્રની ઉત્પત્તિ જેને થઈ ન હોય તે જાત્યંધરૂપ છે. જાત્યંધને નેત્રની આકૃતિ તો હોય છે પરંતુ દેખવાની શકિત હોતી નથી, જાત્યંધરૂપને તે નેત્રની આકૃતિ પણ હોતી નથી, અને કુત્સિતરૂપ-ધિકારવાયેગ્ય રૂપ હોય છે. આટલું અંતર જાત્ય છે અને જાત્યંધરૂપમાં છે. આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને કહ્યું કે - હે ગૌતમ!
જાત્યન્ત પુરૂષકે વિષયમેં ભગવાન્ કા ઉત્તર
હંતા ગ્રથિ' હા, છે. ફરીથી ગૌતમ સ્વામીએ પ્રશ્ન કયે- “દિ મંતે! સે રિસે બાણગં ગાડુગંધને” હે ભગવન! તે જાલંધ અને જાત્યંધરૂપ પુરુષ કયાં છે? કહે! “gi વહુ નવમાં' હે ગૌતમ! સાંભળો. ‘વ મિયાના ઘરે विजयस्स खनियस्स पुत्ते मियादेवीए अत्तए मियापुत्ते नामं दारए जाइअंधे નાગંધ આ મૃગાગ્રામ નગરમાં જે વિજય રાજા અને તેની રાણી જે મૃગાદેવી છે. તે બન્નેને એક પુત્ર છે, જેનું નામ મૃગાપુત્ર છે. તે જાત્યંધ અને જાત્યંધરૂપ છે. “ચિ i તક્ષ તાજસ ગાવ નિમિત્તે તેને કઈ પણ હાથ પગ આદિ અંગ અને ઉપાંગ નથી કેવળ તેની આકૃતિમાત્ર જ છે. ‘તા જ સા નિયાવ ગાય - નાગારમાળા ૨ વિ એટલા માટે મૃગાદેવી તે વિરૂપ-કુરૂપ પિતાના પુત્ર મૃગાપુત્રને મકાનના એકાંત તળીયાના ભાગમાં (યરામાં) છુપાવીને રાખે છે, અને તેને તે ઠેકાણે જ ખાવા-પીવાનું આપે છે, અને ભારે સાવધાનીથી તેનું પાલન-પોષણ કરતી રહે છે. “તા ” આ પ્રમાણે પ્રભુના દ્વારા આ વાત સાંભળીને પછી ‘ તે મા જય’ તે ગોતમ સ્વામીએ “સમi મન મહાવીરે ચંદ્ર નમસરૂ શ્રી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને ત્રણવાર પ્રદક્ષિણ પૂર્વક વંદના અને નમસ્કાર કર્યા. ચિંતિત્તા નસિTI gવં વાસી વંદના નમસ્કાર કરીને ફરીથી તેમણે કહ્યું કે, મ” હે ભદન્ત! “
તુર્દ સમજુમા, સમાને મદં મિયાપુરં વાર વાસણ છામ” જે આપ આજ્ઞા આપે તે હું તે મૃગાપુત્રને જોવાની ઈચ્છા રાખું છું. આ પ્રમાણે ગૌતમસ્વામીની ઈચ્છા જોઇને શ્રમણ ભગવાન મહાવીર બેલ્યા કેમહાસુદં દેવાળુષિા ! હે દેવાનુપ્રિય! તમને જે પ્રકારે સુખ થાય તેમ કરે.
શ્રી વિપાક સૂત્ર
૩૧