________________
આદિ પદાર્થોનો પણ રેગ્ય રીતે ઉપલેગ કર્યો સાથે અનેક પ્રકારની મદિરાઓને પણ ખૂબ પીધી અને બીજાને પણ આપી, ગન્ધનાં વિવિધ પ્રકારનાં ગીત સાંભળ્યાં, અને નૃત્ય કરનારાઓના નાચને પણ ખૂબ જોયા તથા ખુશી થયાં, પછીથી તે સિંહસેન રાજા તે દિવસે અર્ધરાત્રીના સમયે પિતાના અનેક નિજ જનને સાથે લઈને તે કુટાકાર શાળા પાસે આવ્યા આવીને પ્રથમ પિતાના માણસને આજ્ઞા કરીને શાળાના તમામ દરવાજા બંધ કરાવ્યા અને તે પછી કૂટાકા૨ શાળાની ચારેય બાજુ આગ લગાવી દીધી તેથી ચારસે નવાણું (૪૯) દેવીઓની (૪૯) માતાઓ તમામ સિંહસેન રાજા દ્વારા અગ્નિથી બળતી થકી રૂદન કરવા લાગી આક્રદિન અને વિલાપ કરતી પિતાના રક્ષણનાં સાધના અભાવે આશ્રય વિનાની થઈને કાલધર્મને પામી ગઈ–અર્થાત મરણ પામી ગઈ. સ. ૮
ag o’ સ્થા
તt f” તે પછી તે સને રા' તે સિંહસેન રાજા થઇ કે જેણે પિતાની તમામ સાસુઓને મારવા રૂપ મહા અધાર્મિક કૃત્ય કર્યું છે તે ભયંકર અપરાધથી ‘મુવ૬ વાવાઝ્મ સમાજના અનેક પ્રકારનાં પાપકર્મોને ઉપાર્જન કરી
ચાં વાસનારૂં ઘરમાયું વરૂા ' ૩૪૦૦ ચેતરીસ વર્ષની ઉત્કૃષ્ટ આયુષ્ય પૂરી થઈ રહ્યા પછી, “મારે વારું વિશા” મૃત્યુ સમયે મરણ પામીને છીણ पुढवीए उक्कोसेणं बावीससागरोवमटिइएमु णेरइयएसु णेरइयत्ताए उववण्णे' છઠ્ઠી પૃથ્વીના ઉત્કૃષ્ટ ૨૨ બાવીસ સાગરની સ્થિતિવાળા નરકમાં નારકીન પર્યાયથી ઉત્પન્ન થયે. “તો ગત વવદત્તા દેવ દિg wયરે વરસ સથવાદ સિરાજુ મારિયા કિ રારિયા ૩વેવ ને ત્યાંની સ્થિતિ પૂર્ણ કરીને તે સિંહસેનને જીવ નિકળીને આ શહિતક નગરમાં દત્તસાર્થવાહની ભાર્યા–સ્ત્રી કૃષ્ણશ્રીનાં ઉદરમાંથી પુત્રી રૂપે ઉત્પન્ન થયે ‘તા જે વિર માસામાં વપરિપુ0ા નાવ તારિયે પાયા? જ્યારે નવ માસ અને ઉપર સાડાસાત (ા રાત્રી સારી રીતે વીતી ગયા, ત્યારે કૃષ્ણશ્રીએ પુત્રોને જન્મ આપ્યો. “ગુમહિ જાવ મુકવાં” તેના હાથ-પગ આદિ અવયવે ઘણાં સુકુમાર હતાં અને આકૃતિ પણ બહુજ સુન્દર હતી. “તy ii તમે વારિયાઈ મારો વિશે જ વિશે સંપત્તિ વારસા તેના જન્મના જ્યારે અગિયાર (૧૧) દિવસ પૂરા થઈ (૧૨) બારમે દિવસ
શ્રી વિપાક સૂત્ર
૨૨૦