________________
सीहमडे इ वा, वग्धमडे इ वा, विगमडे इ वा, दीवियमडे इ वा, मय
વિ-વિખ-સુમિ-વીવ-દમ, ક્રિમિનારસ, મસુ-વિછીળિય-મર્ઝરિણાને એટલા પદેને સંગ્રહ થયો છે. આ પદેના અર્થ આ પ્રકારે છે–સિંહ, વાઘ, ઘેટું, ચિત્તો વગેરેનાં મુડદાં, કે જે સડેલાં, આકૃતિ વિનાના, દુર્ગન્ધથી ભરપૂર અને શિયાળા દ્વારા ભક્ષિત થવાને કારણે વિરૂપ આકારવાળાં છે. અને જેમાં ક્રીડાઓને જથ્થ ખીચોખીચ ભો છે (ખદબદી રહ્યો છે, એટલા માટે જે સ્પર્શ કરવા ગ્ય
ગૌતમસ્વામીકા મૃગાપુત્રકો દેખના
નહિ હોવાથી અશુચિ, ધૃણાપાત્ર હોવાથી વિલીન, ચિત્તમાં ઉદ્વેગનું કારણ હોવાથી વિકૃત અને દેખાવમાં અગ્ય હોવાથી બીભત્સ જણાય છે, અને તેમાંથી જે પ્રકારે અસહ્ય દુર્ગધ નિકળે છે, “તો વિ મળતYTV જેવ ના બે પુour ” તેનાથી પણ વધારે અનિષ્ટ દુર્ગન્ધ તે ભંયરામાંથી નીકળી.
“ત5 vi” જ્યારે મૃગદેવીએ યરાનું કમાડ ઉઘાડ્યું અને અશનપાન (જન-પાણ) આદિની ગાડી ત્યાં આગળ ધકેલી તે સમયે “ સે મિયાપુરે વાર તે મૃગાપુત્ર “રણ વડસ્ટર ગણTVરવામાડુમસ છે તે પુષ્કળ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ વસ્તુઓની સુગંધથી “મિયૂષ સમાને ” આકર્ષણ પામતે થકે, “તંતિ વિસ્તૃતિ બનાવી સારૂબંહિ છિએ અનેક પ્રકારની પુષ્કળ અશનાદિક ખાદ્યસામગ્રીમાં મૂચિછત થઈને “તે વિસરું સU૪ ગાસણ મદિર તે સમસ્ત ખાદ્ય સામગ્રીને પિતાના મુખથી ઉપાડી ઉપાડીને ખાઈ ગયે, “નાદારિત્તા વિળાવ વિસે ખાવાની સાથે જ તેને એ આહાર ભરમ થઈ ગયે-જઠરાગ્નિ દ્વારા તે આહારનું પાચન થઈ ગયું, “વિદ્ધાતિજ્ઞા તો પછી પૂયત્તાપ ચ સોળિયા જ પરિણામેરૂ પાચન થતાં જ તેનું પરિણમન પરુ અને લેહીના રૂપમાં થઈ ગયું, “તે જ i પૂર્ય ર સોળિયં ર હાફ” પછી તે મૃગાપુત્રને પરૂ અને લેહીની ઉલટી થઈ અને તે ઉલટીમાં બહાર આવેલ પરૂ અને લેહીને પણ તે ચાટી ગયા.
ભાવાર્થ–મૃગાદેવીના પાછળ-પાછળ ચાલતા થયેલા ગૌતમસ્વામી, ભેચરાની પાસે પહોંચ્યા. મૃગદેવી ત્યાં પહોંચતાજ તે અશનાદિક (ખોરાક)ની ભરેલી ગાડીને રેકીને ચાર પટવાળા કપડાથી પિતાના નાકને ઢાંકી લીધું, અને ગૌતમસ્વામીને નાક ઢાંકવા માટે પ્રાર્થના કરી. જ્યારે તેણે તથા ગાતમસ્વામીએ પિતાના નાકને સારી રીતે ઢાંકી લીધા, ત્યારે મૃગાદેવીએ તે ભોંયરાનો દરવાજે, ત્રાસું મુખ રાખીને ઉઘાડ. તે ઉઘાડ
શ્રી વિપાક સૂત્ર
૩૮